2 John 1:10 જો કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, પરંતુ આ બોધ લાવતો નથી, તો તમારા ઘરમાં તેનો સ્વીકાર કરો નહિ. તેને આવકારો નહિ.
2 John 1:10 in Other Translations
King James Version (KJV) If there come any unto you, and bring not this doctrine, receive him not into your house, neither bid him God speed:
American Standard Version (ASV) If any one cometh unto you, and bringeth not this teaching, receive him not into `your' house, and give him no greeting:
Bible in Basic English (BBE) If anyone comes to you not having this teaching, do not take him into your house or give him words of love:
Darby English Bible (DBY) If any one come to you and bring not this doctrine, do not receive him into [the] house, and greet him not;
World English Bible (WEB) If anyone comes to you, and doesn't bring this teaching, don't receive him into your house, and don't welcome him,
Young's Literal Translation (YLT) if any one doth come unto you, and this teaching doth not bear, receive him not into the house, and say not to him, `Hail!'
If
εἴ
ei
ee
any
τις
tis
tees
there come
ἔρχεται
erchomai
ARE-hoh-may
unto
πρὸς
pros
prose
you,
ὑμᾶς
hymas
yoo-MAHS
and
καὶ
kai
kay
this
ταύτην
houtos
OO-tose
τὴν
ho
oh
doctrine,
διδαχὴν
didachē
thee-tha-HAY
not
οὐ
ou
oo
bring
φέρει
pherō
FAY-roh
not
μὴ
mē
may
receive
λαμβάνετε
lambanō
lahm-VA-noh
him
αὐτὸν
autos
af-TOSE
into
εἰς
eis
ees
house,
οἰκίαν
oikia
oo-KEE-ah
καὶ
kai
kay
God speed:
χαίρειν
chairō
HAY-roh
him
αὐτῷ
autos
af-TOSE
neither
μὴ
mē
may
bid
λέγετε·
legō
LAY-goh
Read Full Chapter :
2 John 1
Cross Reference
તિતસનં પત્ર 3:10
જો કોઈ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ માગતી હોય, તો તું એને ચેતવણી આપ. જો એ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ ચાલુ રાખે, તો ફરી એક વાર એને ચેતવજે. તેમ છતાં જો તે દલીલબાજી કરવાનું કારણ ચાલુ જ રાખે, તો તે માણસ સાથે કોઈ સંબંધ રાખતો નહિ.
ગ લાતીઓને પત્ર 1:8
અમે તમને સાચી સુવાર્તા કહી છે. જેથી અમે પોતે કે આકાશમાંના દૂત પણ તમને ભિન્ન સુવાર્તા કહે તો તે શાપિત થાઓ!
1 કરિંથીઓને 5:11
હું તમને તે જણાવવા લખી રહ્યો છું કે તે વ્યક્તિની સાથે તમારે સંકળાવું નહિ જે પોતાને ખ્રિસ્તમાં ભાઈ કહેવડાવે પરંતુ વ્યભિચારનું પાપ કરે, અથવા સ્વાર્થી હોય, અથવા મૂર્તિની ઉપાસના કરે, અથવા લોકો સાથે ખરાબ વાણી ઉચ્ચારે, અથવા છાકટો હોય, અથવા લોકોને છેતરે. આવી વ્યક્તિ સાથે તો ભોજન પણ કરશો નહિ.
1 કરિંથીઓને 16:22
જો કોઈ વ્યક્તિ પ્રભુને પ્રેમ કરતો ના હોય તો પછી ભલે તેને દેવથી વિમુખ થવા દો અને કાયમને માટે ખોવાઈ જવા દો!ઓ પ્રભુ, આવ!
રોમનોને પત્ર 16:17
ભાઈઓ તથા બહેનો, એક બીજા વચ્ચે જે લોકો ફાટફૂટ પડાવે છે એવા લોકોથી સંભાળીને રહેવા હું તમને કહું છું. અન્ય લોકોને વિશ્વાસ ડગાવી દેતા લોકોથી ચેતતા રહેજો. તમે જે સાચો ઉપદેશ શીખ્યા છો તેના તેઓ વિરોધી છે. એવા લોકોથી દૂર રહેજો.
2 થેસ્સલોનિકીઓને 3:6
ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાર્મથ્ય (અધિકાર) વડે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે કોઈ વિશ્વાસુ કામ કરવાનો ઈન્કાર કરે છે તેનાથી તમે દૂર રહો. જે લોકો કામ કરવા ઈન્કાર કરે છે, તેઓ અમે જે શિક્ષણ આપ્યું છે તેને અનુસરતા નથી.
2 થેસ્સલોનિકીઓને 3:14
જો કોઈપણ વ્યક્તિ અમે આ પત્રમાં જે કરીએ છીએ તે માને નહિ, તો તે વ્યક્તિને ધ્યાનમાં રાખજો તેની સાથે સંકળાશો નહિ પરિણામે કદાચ તે પોતેજ શરમિંદો બને.
2 તિમોથીને 3:5
એ લોકો દેવની સેવા કરવાનો ડોળ ચાલુ રાખશે, પરંતુ તેઓની જીવન જીવવાની રીત પરથી ખ્યાલ આવશે કે તેઓ દેવની સેવા ખરેખર કરતાં જ નથી. તિમોથી, એવા લોકોથી તું દૂર રહેજે.
2 યોહાનનો પત્ર 1:11
જો તમે તેને સ્વીકારો છો તો, તમે તેના દુષ્ટ કામોમાં મદદ કરો છો.
ઊત્પત્તિ 24:12
નોકરે કહ્યું, “હે યહોવા, તું માંરા ધણી ઇબ્રાહિમનો દેવ છે. આજે તું માંરા ધણીના પુત્ર માંટે એક વહુ મેળવી આપ. કૃપા કરીને માંરા ધણી ઇબ્રાહિમ પર દયા કર.
ગીતશાસ્ત્ર 129:8
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાનો આશીર્વાદ તમારા પર હો! યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”