Romans 6:6 Image in Gujarati
આપણે જાણીએ છીએ કે વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુની સાથે જ આપણા જૂનાં માણસપણાનો અંત આવ્યો હતો. આપણા પાપમય ભૂતકાળની કોઈ અસર નવા જીવન પર ન પડે, અને (વળી પાછા) આપણે પાપના ગુલામ ન બનીએ માટે આમ થયું.
આપણેજાણીએછીએકેવધસ્તંભપરખ્રિસ્તનામૃત્યુનીસાથેજઆપણાજૂનાંમાણસપણાનોઅંતઆવ્યોહતો.આપણાપાપમયભૂતકાળનીકોઈઅસરનવાજીવનપરનપડે,અને(વળીપાછા)આપણેપાપનાગુલામનબનીએમાટેઆમથયું.
Romans 6:6 Picture in Gujarati