Luke 22:8
ઈસુએ પિતર અને યોહાનને કહ્યું કે, “જાઓ, આપણે ખાવા માટે પાસ્ખા ભોજન તૈયાર કરો.”
Luke 22:8 in Other Translations
King James Version (KJV)
And he sent Peter and John, saying, Go and prepare us the passover, that we may eat.
American Standard Version (ASV)
And he sent Peter and John, saying, Go and make ready for us the passover, that we may eat.
Bible in Basic English (BBE)
And Jesus sent Peter and John, saying, Go and make the Passover ready for us, so that we may take it.
Darby English Bible (DBY)
And he sent Peter and John, saying, Go and prepare the passover for us, that we may eat [it].
World English Bible (WEB)
He sent Peter and John, saying, "Go and prepare the Passover for us, that we may eat."
Young's Literal Translation (YLT)
and he sent Peter and John, saying, `Having gone on, prepare to us the passover, that we may eat;'
| And | καὶ | kai | kay |
| he sent | ἀπέστειλεν | apesteilen | ah-PAY-stee-lane |
| Peter | Πέτρον | petron | PAY-trone |
| and | καὶ | kai | kay |
| John, | Ἰωάννην | iōannēn | ee-oh-AN-nane |
| saying, | εἰπών | eipōn | ee-PONE |
| Go | Πορευθέντες | poreuthentes | poh-rayf-THANE-tase |
| prepare and | ἑτοιμάσατε | hetoimasate | ay-too-MA-sa-tay |
| us | ἡμῖν | hēmin | ay-MEEN |
| the | τὸ | to | toh |
| passover, | πάσχα | pascha | PA-ska |
| that | ἵνα | hina | EE-na |
| we may eat. | φάγωμεν | phagōmen | FA-goh-mane |
Cross Reference
માથ્થી 3:15
ઈસુએ ઉત્તર આપ્યો, “અત્યારે આમ જ થવા દે. દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે.” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો.
માર્ક 14:13
ઈસુએ તેના શિષ્યોમાંથી બે જણાને મોકલ્યા. ઈસુએ તેઓને કહ્યું, “શહેરમાં જાઓ, તમે એક માણસને પાણીની ગાગર લઈને જતા જોશો. તે માણસ તમારી પાસે આવશે. તે માણસની પાછળ જાઓ.
લૂક 1:6
ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 3:1
એક દિવસે પિતર અને યોહાન મંદિરમાં ગયા. તે વખતે બપોરનાં ત્રણ વાગ્યા હતા. આ સમય મંદિરની દૈનિક પ્રાર્થના કરવાનો હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 3:11
તે માણસ પિતર અને યોહાનને પકડી રહ્યો હતો. બધા જ લોકો અચરજ પામ્યા હતા કારણ કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેઓ પિતર અને યોહાન પાસે સુલેમાનની પરસાળમાં દોડી ગયા.
પ્રેરિતોનાં ક્રત્યો 4:13
યહૂદિ આગેવાનો સમજતા હતા કે પિતર અને યોહાન પાસે કોઇ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા. પણ આગેવાનોએ તે પણ જોયું કે પિતર અને યોહાન બોલતાં ડરતાં નહોતા. તેથી યહૂદિ આગેવાનો નવાઇ પામ્યા. પછી તેઓને ખ્યાલ આવ્યો કે પિતર અને યોહાન ઈસુની સાથે હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 4:19
પણ પિતર અને યોહાને તેઓને જવાબ આપ્યો, “તમારી દ્દષ્ટિએ શું યોગ્ય છે? દેવ શું ઈચ્છે છે? અમારે દેવને કે તમને તાબે થવું?
પ્રેરિતોનાં ક્રત્યો 8:14
પ્રેરિતો હજુ યરૂશાલેમમાં હતા. તેઓએ સાંભળ્યું કે સમારીઆના લોકોએ દેવની વાત સ્વીકારી છે તેથી પ્રેરિતોએ પિતર અને યોહાનને સમારીઆના લોકો પાસે મોકલ્યા.
ગ લાતીઓને પત્ર 4:4
પરંતુ જ્યારે યોગ્ય સમય આવ્યો, દેવે તેના દીકરાનો મોકલ્યો. દેવના દીકરાને જન્મ એક સ્ત્રી થકી થયો. દેવનો દીકરો નિયમની આધિનતા પ્રમાણે જીવ્યો.