John 12:19 તેથી તે ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જુઓ! નોંઘ કરો તમે કશામાં સફળતા પ્રાપ્ત કરી નથી. આખું જગત તેને અનુસરે છે!”
John 12:19 in Other Translations
King James Version (KJV) The Pharisees therefore said among themselves, Perceive ye how ye prevail nothing? behold, the world is gone after him.
American Standard Version (ASV) The Pharisees therefore said among themselves, Behold how ye prevail nothing: lo, the world is gone after him.
Bible in Basic English (BBE) Then the Pharisees said one to another, You see, you are unable to do anything: the world has gone after him.
Darby English Bible (DBY) The Pharisees therefore said to one another, Ye see that ye profit nothing: behold, the world is gone after him.
World English Bible (WEB) The Pharisees therefore said among themselves, "See how you accomplish nothing. Behold, the world has gone after him."
Young's Literal Translation (YLT) the Pharisees, therefore, said among themselves, `Ye see that ye do not gain anything, lo, the world did go after him.'
The
οἱ
ho
oh
therefore
οὖν
oun
oon
Pharisees
Φαρισαῖοι
pharisaios
fa-ree-SAY-ose
said
εἶπον
epō
APE-oh
among
πρὸς
pros
prose
themselves,
ἑαυτούς
heautou
ay-af-TOO
Perceive ye
Θεωρεῖτε
theōreō
thay-oh-RAY-oh
how
ὅτι
hoti
OH-tee
οὐκ
ou
oo
ye prevail
ὠφελεῖτε
ōpheleō
oh-fay-LAY-oh
nothing?
οὐδέν·
oudeis
oo-THEES
behold,
ἴδε
eidō
EE-thoh
the
ὁ
ho
oh
world
κόσμος
kosmos
KOH-smose
after
ὀπίσω
opisō
oh-PEE-soh
him.
αὐτοῦ
autos
af-TOSE
is gone
ἀπῆλθεν
aperchomai
ah-PARE-hoh-may
Read Full Chapter :
John 12
Cross Reference
ગીતશાસ્ત્ર 22:27
ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે. ભલે રાષ્ટોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
યોહાન 3:26
તેથી તે શિષ્યો યોહાન પાસે આવ્યા. તેઓએ કહ્યુ, “રાબ્બી, જે માણસ યર્દન નદીની બીજી બાજુએ તારી સાથે હતો તેનું સ્મરણ કર. તેં લોકોને જે માણસ વિષે કહ્યું તે એ છે. તે માણસ લોકોનું બાપ્તિસ્મા કરે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે.”
માથ્થી 21:15
મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુએ કરેલા પરાક્રમો જોયા અને “દાઉદના દીકરાને હોસાન્ના,” એવા બાળકોના પોકાર સાંભળ્યા. ત્યારે તેઓ ગુસ્સે થયા.
લૂક 19:47
ઈસુ રોજ મંદિરમાં ઉપદેશ આપતો હતો. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા.
યોહાન 11:47
પછી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદિઓની સભા બોલાવી. તેઓએ કહ્યું, “આપણે શું કરવું જોઈએ? આ માણસ (ઈસુ) ઘણા ચમત્કારો કરે છે.
યોહાન 17:21
પિતા, હું પ્રાર્થના કરું છું કે જે બધા લોકો મારામાં વિશ્વાસ કરે છે તેઓ એક બને. તું મારામાં છે અને હું તારામાં છું. હું પ્રાર્થના કરું છું કે આ બધા લોકો પણ આપણમાં એક થાય. તેથી જગત વિશ્વાસ કરશે કે તેં મને મોકલ્યો છે.
ગીતશાસ્ત્ર 49:1
હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો; હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.
પ્રેરિતોનાં ક્રત્યો 5:27
સૈનિકોએ પ્રેરિતોને સભામાં લાવીને યહૂદિ આગેવાનોની આગળ તેઓને ઊભા રાખ્યા. પ્રમુખ યાજકે પ્રેરિતોને પ્રશ્ર કર્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 17:6
પણ તેઓ પાઉલ અને સિલાસને શોધી શક્યા નહિ. તેથી તે લોકોએ યાસોન અને બીજા કેટલાએક વિશ્વાસીઓને શહેરના આગેવાનો આગળ ઘસડી લાવ્યા. તે બધા લોકોએ બૂમો પાડી. “આ માણસોએ વિશ્વમાં દરેક જગ્યાએ મુશ્કેલી ઊભી કરી છે. અને તેઓ હવે અહીં આવ્યા છે.
1 યોહાનનો પત્ર 2:2
ઈસુના દ્વારા આપણા પાપો દૂર કરવામાં આવે છે. અને કેવળ આપણાં જ નહિ, સમગ્ર જગતનાં પાપો દૂર કરનાર તે જ છે.
પ્રેરિતોનાં ક્રત્યો 4:16
તેઓએ કહ્યું, “આપણે પેલા માણસોનું શું કરીશું?” યરૂશાલેમમાં દરેક માણસ જાણે છે કે તેઓએ અદભૂત ચમત્કાર કર્યા છે. આ સ્પષ્ટ છે. આપણે કહી શકીએ નહિ કે તે સાચું નથી.
યશાયા 27:6
પછી એવો સમય આવશે જ્યારે ઇસ્રાએલી યાકૂબના વંશજના લોકો દ્રાક્ષનાવેલાની જેમ પોતાનાં મૂળ નાખશે; તે જમીનમાં તેના દ્રાક્ષ વેલાની જેમ ફૂલશે-ફાલશે, અને સમગ્ર પૃથ્વીને ફળોથી ભરી દેશે.”