Acts 8:40 ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.
Acts 8:40 in Other Translations
King James Version (KJV) But Philip was found at Azotus: and passing through he preached in all the cities, till he came to Caesarea.
American Standard Version (ASV) But Philip was found at Azotus: and passing through he preached the gospel to all the cities, till he came to Caesarea.
Bible in Basic English (BBE) But Philip came to Azotus, and went through all the towns, preaching the good news, till he came to Caesarea.
Darby English Bible (DBY) And Philip was found at Azotus, and passing through he announced the glad tidings to all the cities till he came to Caesarea.
World English Bible (WEB) But Philip was found at Azotus. Passing through, he preached the Gospel to all the cities, until he came to Caesarea.
Young's Literal Translation (YLT) and Philip was found at Azotus, and passing through, he was proclaiming good news to all the cities, till his coming to Cesarea.
Philip
Φίλιππος
philippos
FEEL-eep-pose
But
δὲ
de
thay
was found
εὑρέθη
heuriskō
ave-REE-skoh
at
εἰς
eis
ees
Azotus:
Ἄζωτον·
azōtos
AH-zoh-tose
and
καὶ
kai
kay
passing through
διερχόμενος
dierchomai
thee-ARE-hoh-may
he preached
εὐηγγελίζετο
euangelizō
ave-ang-gay-LEE-zoh
the
τὰς
ho
oh
cities,
πόλεις
polis
POH-lees
in all
πάσας
pas
pahs
till
ἕως
heōs
AY-ose
τοῦ
ho
oh
came
ἐλθεῖν
erchomai
ARE-hoh-may
he
αὐτὸν
autos
af-TOSE
to
εἰς
eis
ees
Caesarea.
Καισάρειαν
kaisareia
kay-SA-ree-ah
Read Full Chapter :
Acts 8
Cross Reference
પ્રેરિતોનાં ક્રત્યો 10:1
કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો.
પ્રેરિતોનાં ક્રત્યો 21:8
બીજે દિવસે અમે તોલિમાઇ છોડ્યું અને કૈસરિયા શહેરમાં ગયા. અમે ફિલિપના ઘરે ગયા અને તેની સાથે રહ્યા. ફિલિપની પાસે સુવાર્તા પ્રચાર કરવાનું કામ હતું. તે સાત સહાયકોમાંનો એક હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 23:23
પછી સરદારે બે લશ્કરી અમલદારોને બોલાવ્યા. તેણે તેઓને કહ્યું, “મારે કૈસરિયા જવા માટે કેટલાક માણસોની જરુંર છે. 20 0સૈનિકોને તૈયાર રાખો. 70 ઘોડેસવાર સૈનિકો પણ તૈયાર રાખો, અને 200 બરછીવાળાઓને પણ આજે રાત્રે નવ વાગે જવા માટે તૈયાર રાખો.
પ્રેરિતોનાં ક્રત્યો 23:33
ઘોડેસવાર સૈનિકો કૈસરિયામાં પ્રવેશ્યા અને હાકેમને પત્ર આપ્યો. પછીથી તેઓએ તેને પાઉલને સોંપ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 25:4
પરંતુ ફેસ્તુસે જવાબ આપ્યો, “ના! પાઉલને કૈસરિયામાં રાખવામાં આવશે. હું જલદીથી મારી જાતે કૈસરિયા જઈશ.
1 શમુએલ 5:1
દેવનો પવિત્રકોશ કબજે કર્યા પછી પલિસ્તીઓ તેને એબેન-એઝેરથી આશ્દોદ લઈ આવ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 21:16
કૈસરિયાથી કેટલાએક ઈસુના શિષ્યો અમારી સાથે આવ્યા. આ શિષ્યો અમને મનાસોન જે જૂનો શિષ્યો સૈપ્રસનો હતો, તેને ઘરે લઈ ગયા. મનાસોન એ ઈસુના શિષ્યોમાં પ્રથમ શિષ્ય હતો. તેઓ અમને તેને ઘેર લઈ ગયો તેથી અમે તેની સાથે રહી શક્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 25:1
ફેસ્તુસ હાકેમ બન્યો, અને ત્રણ દિવસ પછી તે કૈસરિયાથી યરૂશાલેમ ગયો.
યહોશુઆ 15:46
તેઓને એક્રોનની પશ્ચિમનો પ્રદેશ પણ મળ્યો હતો,તેની સરહદ એકોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને આશ્દોદની પાસે આવેલાં નગરો તથા તેની આજુબાજુના ગામો સુધી હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 25:13
થોડા દિવસો પછી અગ્રીપા રાજા અને બરનિકા ફેસ્તુસની મુલાકાતે કૈસરિયા આવ્યા.
રોમનોને પત્ર 15:19
પરાક્રમોની શક્તિ અને જે મહાન વસ્તુઓ એમણે જોઈ છે, અને પવિત્ર આત્માના સાર્મથ્યને લીધે એમણે દેવનો આદેશ માન્યો છે. યરૂશાલેમથી માંડીને ઈલ્લુરિકા સુધી બધે ફરી ફરીને મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે. અને આમ મારા કાર્યનો એ ભાગ મેં પરિપૂર્ણ કર્યો છે.
પ્રેરિતોનાં ક્રત્યો 25:6
ફેસ્તુસ યરૂશાલેમમાં આઠ કે દસ દિવસો રહ્યો. પછી તે કૈસરિયા પાછો ગયો. બીજે દિવસે ફેસ્તુસે સૈનિકોને તેની આગળ પાઉલને લાવવા માટે કહ્યું. ફેસ્તુસ ન્યાયાસન પર બેઠો હતો.
ઝખાર્યા 9:6
આશ્દોદમાં વર્ણસંકર પ્રજા વસશે, યહોવા કહે છે, “હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ.
લૂક 10:1
આ પછી, પ્રભુએ બીજા વધારે 72 માણસો પસંદ કર્યા અને જે દરેક શહેર અને જગ્યાએ જવાનું તેણે આયોજન કર્યુ હતું, ત્યાં બબ્બેના સમૂહમાં પોતાના પહેલાં મોકલ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 8:25
પછી તે બે પ્રેરિતોએ ઈસુની જે વાતો જોઈ હતી તે કહી. પ્રેરિતોએ લોકોને પ્રભુનો તે સંદેશ કહ્યો. પછી તેઓ યરૂશાલેમ પાછા ફર્યા. રસ્તામાં જતાં જતાં સમરૂનીઓમાંનાં ઘણાં ગામોમાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.
પ્રેરિતોનાં ક્રત્યો 10:24
બીજે દિવસે તેઓ કૈસરિયા શહેરમાં આવ્યા. કર્નેલિયસ તેઓની રાહ જોતો હતો. તેણે તેનાં સંબંધીઓ અને ગાઢ મિત્રોને તેના ઘરે લગભગ ભેગા કર્યા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 12:19
હેરોદે પિતરની શોધ દરક સ્થળે કરાવી પણ તેને શોધી શક્યા નહિ. તેથી હેરોદે ચોકીદારોને પ્રશ્રો પૂછયા અને તેણે ચોકીદારોને મારી નાખવાનો હુકમ કર્યો.પાછળથી હેરોદે યહૂદિયા છોડ્યું. તે કૈસરિયા શહેરમાં ગયો અને થોડો સમય ત્યાં રહ્યો.