Psalm 109:12
તેના પર દયા દાખવનાર કોઇ ન રહો; અને તેનાં અનાથ છૈયાં પર કોઇ કૃપા રાખનાર ન રહો.
Psalm 109:12 in Other Translations
King James Version (KJV)
Let there be none to extend mercy unto him: neither let there be any to favour his fatherless children.
American Standard Version (ASV)
Let there be none to extend kindness unto him; Neither let there be any to have pity on his fatherless children.
Bible in Basic English (BBE)
Let no man have pity on him, or give help to his children when he is dead.
Darby English Bible (DBY)
Let there be none to extend kindness unto him, neither let there be any to favour his fatherless children;
World English Bible (WEB)
Let there be none to extend kindness to him, Neither let there be any to have pity on his fatherless children.
Young's Literal Translation (YLT)
He hath none to extend kindness, Nor is there one showing favour to his orphans.
| Let there be | אַל | ʾal | al |
| none | יְהִי | yĕhî | yeh-HEE |
| to extend | ל֭וֹ | lô | loh |
| mercy | מֹשֵׁ֣ךְ | mōšēk | moh-SHAKE |
| neither him: unto | חָ֑סֶד | ḥāsed | HA-sed |
| let there be | וְֽאַל | wĕʾal | VEH-al |
| favour to any | יְהִ֥י | yĕhî | yeh-HEE |
| his fatherless children. | ח֝וֹנֵ֗ן | ḥônēn | HOH-NANE |
| לִיתוֹמָֽיו׃ | lîtômāyw | lee-toh-MAIV |
Cross Reference
અયૂબ 5:4
તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે. અને તેઓનો બચાવ કરે એવું કોઇ નથી.
ગીતશાસ્ત્ર 137:8
હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
યશાયા 9:17
આથી પ્રભુ તેમના યુવાનો પ્રત્યે રાજી થશે નહિ. તેમજ અનાથો અને વિધવાઓ પ્રત્યે જરાયે સહાનુભૂતિ દાખવશે નહિ. બધાજ દુરાચારીઓ છે, દેવને શું જોઇએ છે તે જાણવાની કોઇને કાળજી નથી, એકે એક વ્યકિત અનિષ્ઠ વસ્તુઓ બોલે છે, આ બધાને લીધે યહોવાનો ગુસ્સો ઓછો નથી થયો અને તેમનો બાહુ હજી પણ ઉગામેલો જ છે.
યશાયા 13:18
બાબિલના યુવાનો, બાળકો કે વૃદ્ધો પર લશ્કરના સૈનિકો દયા દાખવશે નહિ.
યશાયા 27:11
તેના વૃક્ષોની ડાળીઓ જ્યારે સૂકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમને બળતણ તરીકે વાપરશે; કારણ, એ પ્રજા સમજણ વગરની છે.અને તેથી એનો સર્જનહાર દેવ, તેના પર દયા નહિ લાવે, તેના પર કૃપા નહિ કરે.
માથ્થી 27:25
બધા લોકોએ ઉત્તર આપ્યો, “અમે તેના મરણ માટે જવાબદાર છીએ. અમે અમારી જાત માટે, તથા અમારા બાળકો માટે તેના મરણ માટેની કોઈપણ શિક્ષાનો સ્વીકાર કરીએ છીએ.”
લૂક 6:38
બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.”
લૂક 11:50
“તેથી દુનિયાના આરંભથી જે બધા પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા છે તે માટે તમે લોકો જે હમણાં જીવો છો તેમને શિક્ષા થશે.
યાકૂબનો 2:13
હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએે. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.