Zechariah 9:6 in Gujarati

Gujarati Gujarati Bible Zechariah Zechariah 9 Zechariah 9:6

Zechariah 9:6
આશ્દોદમાં વર્ણસંકર પ્રજા વસશે, યહોવા કહે છે, “હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ.

Zechariah 9:5Zechariah 9Zechariah 9:7

Zechariah 9:6 in Other Translations

King James Version (KJV)
And a bastard shall dwell in Ashdod, and I will cut off the pride of the Philistines.

American Standard Version (ASV)
And a bastard shall dwell in Ashdod, and I will cut off the pride of the Philistines.

Bible in Basic English (BBE)
And a mixed people will be living in Ashdod, and I will have the pride of the Philistines cut off.

Darby English Bible (DBY)
And a bastard shall dwell in Ashdod, and I will cut off the pride of the Philistines;

World English Bible (WEB)
Foriegners will dwell in Ashdod, And I will cut off the pride of the Philistines.

Young's Literal Translation (YLT)
And dwelt hath a foreigner in Ashdod, And I have cut off the excellency of the Philistines.

And
a
bastard
וְיָשַׁ֥בwĕyāšabveh-ya-SHAHV
shall
dwell
מַמְזֵ֖רmamzērmahm-ZARE
in
Ashdod,
בְּאַשְׁדּ֑וֹדbĕʾašdôdbeh-ash-DODE
off
cut
will
I
and
וְהִכְרַתִּ֖יwĕhikrattîveh-heek-ra-TEE
the
pride
גְּא֥וֹןgĕʾônɡeh-ONE
of
the
Philistines.
פְּלִשְׁתִּֽים׃pĕlištîmpeh-leesh-TEEM

Cross Reference

Amos 1:8
હું આશ્દોદના બધા લોકોને મારી નાખીશ. એક્રોન અને આશ્કલોનના રાજાનો પણ નાશ કરીશ. બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે, તેમ દેવ યહોવા કહે છે.”

Ecclesiastes 2:18
જે પરિશ્રમ મેં દુનિયા પર કર્યો તેના પર મને ધિક્કાર ઉપજ્યો; કારણ કે મારા પછી થનાર વારસ માટે મારે તે મૂકી જવું પડશે.

Ecclesiastes 6:2
દેવે કેટલાંક મનુષ્યોને ધન-સંપત્તિ અને સન્માન પુષ્કળ પ્રમાણમાં આપ્યા છે પરંતુ તેઓને તે સર્વનો ઉપભોગ કરવાં તંદુરસ્તી આપી નથી. તેઓના મૃત્યુ પછી બીજાઓ તે બધું ભોગવે છે! આ પણ વ્યર્થતા છે, ભારે દુ:ખ છે!

Isaiah 2:12
કારણ, સૈન્યોનો દેવ યહોવાએ જે કઇં ગવિર્ષ્ઠ અને અભિમાની છે, જે કઇં ઊંચુ છે તે બધાને નમાવવા માટે એક દિવસ નક્કી કરેલો છે.

Isaiah 23:9
આ બધી જાહોજલાલીનો ગર્વ ઉતારવા અને પૃથ્વીના સર્વ માનવંતાઓને અપમાનિત કરવા સૈન્યોના દેવ યહોવાએ વિચાર્યુ છે.

Isaiah 28:1
અફસોસ છે એફ્રાઇમના ધનવાન લોકો અહંકારી, છાકટા અને પૌષ્ટિક ખોરાકથી હષ્ટપુષ્ટ થયેલાં છે. પરંતુ તેઓ જંગલી ફૂલ કે પાંદડાના હારની જેમ ક્ષીણ થઇ જશે.

Daniel 4:37
હવે હું, નબૂખાદનેસ્સાર, સ્વર્ગાધિપતિની સ્તુતિ કરું છું, પ્રશંશા કરું છું, મહિમા ગાઉં છું અને ગુણગાન કરું છું, કારણ, તેના બધાં કાર્યો સાચાં છે, તેનો વ્યવહાર ન્યાયી છે, અને જેઓ ઘમંડી છે તેઓને તે નીચા પાડે છે.

Zephaniah 2:10
તેઓના અભિમાનનો બદલો તેઓને મળશે, કારણકે તેઓએ સૈન્યોનો દેવ યહોવાના લોકોનું અપમાન કર્યુ હતું અને તેઓ સામે ઉદ્ધતાઇ કરી હતી.

1 Peter 5:5
જુવાનો, મારે તમને પણ કંઈક કહેવું છે. તમારે વડીલોની સત્તાને સ્વીકારવી જોઈએ અને એકબીજા પ્રત્યે તમારે બધાને વિનમ્ર બનવું જોઈએ. “દેવ અભિમાની લોકોની વિરૂદ્ધ છે. પરંતુ વિનમ્ર લોકો પ્રતિ તે કૃપા (દયા) રાખે છે.” નીતિવચનો 3:34