Psalm 89:33 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 89 Psalm 89:33

Psalm 89:33
પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ, અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.

Psalm 89:32Psalm 89Psalm 89:34

Psalm 89:33 in Other Translations

King James Version (KJV)
Nevertheless my lovingkindness will I not utterly take from him, nor suffer my faithfulness to fail.

American Standard Version (ASV)
But my lovingkindness will I not utterly take from him, Nor suffer my faithfulness to fail.

Bible in Basic English (BBE)
But I will not take away my mercy from him, and will not be false to my faith.

Darby English Bible (DBY)
Nevertheless my loving-kindness will I not utterly take from him, nor belie my faithfulness;

Webster's Bible (WBT)
Then will I visit their transgression with the rod, and their iniquity with stripes.

World English Bible (WEB)
But I will not completely take my loving kindness from him, Nor allow my faithfulness to fail.

Young's Literal Translation (YLT)
And My kindness I break not from him, Nor do I deal falsely in My faithfulness.

Nevertheless
my
lovingkindness
וְ֭חַסְדִּיwĕḥasdîVEH-hahs-dee
will
I
not
לֹֽאlōʾloh
utterly
take
אָפִ֣ירʾāpîrah-FEER
from
מֵֽעִמּ֑וֹmēʿimmômay-EE-moh
him,
nor
וְלֹֽאwĕlōʾveh-LOH
suffer
my
faithfulness
אֲ֝שַׁקֵּ֗רʾăšaqqērUH-sha-KARE
to
fail.
בֶּאֱמוּנָתִֽי׃beʾĕmûnātîbeh-ay-moo-na-TEE

Cross Reference

2 શમએલ 7:15
તારા પુરોગામી શાઉલ ઉપરથી મેં માંરો પ્રેમ અને કૃપા લઈ લીધાં, તેમ હું તેના ઉપરથી માંરી કૃપાદૃષ્ટિ ઉઠાવી લઈશ નહિ.

હિબ્રૂઓને પત્ર 6:18
પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ.આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે.

1 કરિંથીઓને 15:25
જ્યાં સુધી દેવ બધાજ દુશ્મનોને ખ્રિસ્તના અંકુશ નીચે ન લાવે ત્યાં સુધી ખ્રિસ્તે શાસન કરવું જોઈએ.

યર્મિયાનો વિલાપ 3:31
યહોવા આપણને કદી પણ નકારશે નહિ.

ચર્મિયા 33:20
મેં દિવસ તથા રાત સાથે મારો કરાર કર્યો છે: “દિવસ અને રાત પોતાના નિર્ધારિત સમયે જ આવે છે. આ કરારનો કદી ભંગ થઇ શકતો નથી.

યશાયા 54:8
ક્રોધના આવેશમાં ક્ષણભર મેં તારાથી મોં ફેરવ્યું હતું. પણ હવે ચિરંતન કરુણાથી પ્રેરાઇને હું તારા પર દયા કરીશ.”એમ તારો ઉદ્ધાર કરનાર યહોવા કહે છે.

ગીતશાસ્ત્ર 89:39
તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે, તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.

1 રાજઓ 11:36
તેના પુત્રને હું એક ટોળી આપીશ, જેથી માંરા સેવક દાઉદનું નામ માંરા પસંદ કરેલા નગર યરૂશાલેમમાં કાયમ રહે.

1 રાજઓ 11:32
પણ માંરા સેવક દાઉદને કારણેે હું સુલેમાંન અને તેના કુટુંબને રાજ્ય કરવા માંટે એક જાતિ અને યરૂશાલેમ આપીશ જે નગર મેં ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી પસંદ કર્યુ હતું.

1 રાજઓ 11:13
તેમ હું આખું રાજય પણ નહિ લઈ લઉં; પરંતુ હું માંરા સેવક દાઉદને માંટે અને માંરી પસંદગીના નગર યરૂશાલેમને માંટે એક કુળ તારા પુત્રોના હાથમાં રહેવા દઈશ.”

2 શમએલ 7:13
માંરા માંટે તે સુંદર મંદિર બાંધશે, અને હું તેના રાજયાસનને સદાને માંટે સ્થાપન કરીશ.

1 શમુએલ 15:29
ઇસ્રાએલનો મહાન દેવ યહોવા કદી જૂઠું બોલતો નથી કે, પોતાનો નિર્ણય બદલતો નથી. તે માંણસ જેવો નથી જે પસ્તાય અને તેનો નિર્ણય ફેરવે.”