Psalm 89:30 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 89 Psalm 89:30

Psalm 89:30
જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે, અને મારા હુકમોને નહિ અનુસરે.

Psalm 89:29Psalm 89Psalm 89:31

Psalm 89:30 in Other Translations

King James Version (KJV)
If his children forsake my law, and walk not in my judgments;

American Standard Version (ASV)
If his children forsake my law, And walk not in mine ordinances;

Bible in Basic English (BBE)
If his children give up my law, and are not ruled by my decisions;

Darby English Bible (DBY)
If his sons forsake my law, and walk not in mine ordinances;

Webster's Bible (WBT)
His seed also will I make to endure for ever, and his throne as the days of heaven.

World English Bible (WEB)
If his children forsake my law, And don't walk in my ordinances;

Young's Literal Translation (YLT)
If his sons forsake My law, And in My judgments do not walk;

If
אִםʾimeem
his
children
יַֽעַזְב֣וּyaʿazbûya-az-VOO
forsake
בָ֭נָיוbānāywVA-nav
my
law,
תּוֹרָתִ֑יtôrātîtoh-ra-TEE
walk
and
וּ֝בְמִשְׁפָּטַ֗יûbĕmišpāṭayOO-veh-meesh-pa-TAI
not
לֹ֣אlōʾloh
in
my
judgments;
יֵלֵכֽוּן׃yēlēkûnyay-lay-HOON

Cross Reference

2 શમએલ 7:14
હું તેનો પિતા થઈશ, અને તે માંરો પુત્ર થશે. અને તે જે કંઇ પણ ખોટું કરશે, તો હું તેને બાપની જેમ સજા કરીશ, તેને સજા કરવા હું બીજા લોકોનો ઉપયોગ કરીશ, તેઓ માંરા ચાબખા બનશે. છતાં

ગીતશાસ્ત્ર 119:53
જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઉપજે છે.

1 કાળવ્રત્તાંત 28:9
“અને મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવનો સ્વીકાર કર અને તેની પૂરા હૃદયપૂર્વક અને રાજીખુશીથી સેવા કર, કારણ, યહોવા અંતર્યામી છે અને તે માણસના બધા વિચારો અને હેતુઓ જાણે છે, જો તું તેની શોધ કરીશ તો તે તારી આગળ પ્રગટ થશે પરંતુ જો તું તેનો ત્યાગ કરીશ તો તે સદા માટે તારો ત્યાગ કરશે.

લૂક 1:6
ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા.

હઝકિયેલ 20:19
હું યહોવા તમારો દેવ છું. તમારે મારી આજ્ઞાઓ પાળવાની છે, મારા નિયમોને અનુસરવાનું છે અને તે પ્રમાણે ચાલવાનું છે.

હઝકિયેલ 18:17
દુરાચારથી દૂર રહે છે, વ્યાજખોરી કરતો નથી, મારી આજ્ઞાઓ અનુસાર ચાલે છે અને મારા નિયમો પાળે છે; તો એને એના પિતાના પાપો માટે મરવું નહિ પડે; એ જરૂર જીવશે.

હઝકિયેલ 18:9
મારી સૂચનાઓને જે અનુસરે છે અને મારા કાયદાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે એવો માણસ ખરેખર સદાચારી છે, અને તે જરૂર જીવશે.” આ સર્વસમર્થ યહોવાના વચનો છે.

ચર્મિયા 9:13
યહોવાએ કહ્યું, “એનું કારણ એ છે કે લોકોએ એમને માટે મેં રજૂ કરેલી નિયમસંહિતાનો ત્યાગ કર્યો છે. તેમણે નથી મારું કહ્યું સાંભળ્યું કે નથી તેનું પાલન કર્યું.

નીતિવચનો 28:4
જેઓ નિયમથી દૂર વળી જાય છે, તેઓ દુર્જનને વખાણે છે, પણ તે પાળનારા તેમનો વિરોધ કરે છે.

નીતિવચનો 4:2
હું તમને ઉત્તમ બોધ આપુ છું. મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.

ગીતશાસ્ત્ર 132:12
જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાળે; તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.

2 કાળવ્રત્તાંત 7:17
તારા પિતા દાઉદની જેમ જો તું મને આધીન રહેશે, હું જે કઇં કહું તે બધું કરશે અને મારા નિયમો અને કાનૂનનોનું પાલન કરશે,