Psalm 79:10
વિદેશીઓ શા માટે એવું કહે છે કે, “ક્યાં છે તેઓના દેવ?” તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે, તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે.
Psalm 79:10 in Other Translations
King James Version (KJV)
Wherefore should the heathen say, Where is their God? let him be known among the heathen in our sight by the revenging of the blood of thy servants which is shed.
American Standard Version (ASV)
Wherefore should the nations say, Where is their God? Let the avenging of the blood of thy servants which is shed Be known among the nations in our sight.
Bible in Basic English (BBE)
Why may the nations say, Where is their God? Let payment for the blood of your servants be made openly among the nations before our eyes.
Darby English Bible (DBY)
Wherefore should the nations say, Where is their God? Let the avenging of the blood of thy servants that is shed be known among the nations in our sight.
Webster's Bible (WBT)
Why should the heathen say, Where is their God? let him be known among the heathen in our sight by avenging the blood of thy servants which is shed.
World English Bible (WEB)
Why should the nations say, "Where is their God?" Let it be known among the nations, before our eyes, That vengeance for your servants' blood is being poured out.
Young's Literal Translation (YLT)
Why do the nations say, `Where `is' their God?' Let be known among the nations before our eyes, The vengeance of the blood of Thy servants that is shed.
| Wherefore | לָ֤מָּה׀ | lāmmâ | LA-ma |
| should the heathen | יֹאמְר֣וּ | yōʾmĕrû | yoh-meh-ROO |
| say, | הַגּוֹיִם֮ | haggôyim | ha-ɡoh-YEEM |
| Where | אַיֵּ֪ה | ʾayyē | ah-YAY |
| God? their is | אֱֽלֹהֵ֫יהֶ֥ם | ʾĕlōhêhem | ay-loh-HAY-HEM |
| let him be known | יִוָּדַ֣ע | yiwwādaʿ | yee-wa-DA |
| heathen the among | בַּגֹּייִ֣ם | baggôyyim | ba-ɡoy-YEEM |
| in our sight | לְעֵינֵ֑ינוּ | lĕʿênênû | leh-ay-NAY-noo |
| by the revenging | נִ֝קְמַ֗ת | niqmat | NEEK-MAHT |
| blood the of | דַּֽם | dam | dahm |
| of thy servants | עֲבָדֶ֥יךָ | ʿăbādêkā | uh-va-DAY-ha |
| which is shed. | הַשָּׁפֽוּךְ׃ | haššāpûk | ha-sha-FOOK |
Cross Reference
ગીતશાસ્ત્ર 42:10
તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
ગીતશાસ્ત્ર 115:2
“તમારા દેવ ક્યાં છે?”
ગીતશાસ્ત્ર 94:1
હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો, હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
ગીતશાસ્ત્ર 42:3
મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે. શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”
પ્રકટીકરણ 18:20
ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ. સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો. તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”‘
રોમનોને પત્ર 12:19
હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”એમ પ્રભુ કહે છે.
મીખાહ 7:10
મારા દુશ્મનો આ જોશે અને જેઓ મને એમ કહેતાં હતાં કે, “તારા દેવ યહોવા કયાં છે?” તેઓ શરમિંદા બની જશે, મારી આંખો આ જોશે, તેણી રસ્તાના કાદવની જેમ પગ તળે કચડાયેલી જગ્યા બની રહેશે.
યોએલ 2:17
યાજકો, જે યહોવાના સેવકો છે, તેમણે ઓસરી અને વેદી વચ્ચે રડવું અને કહેવું કે, “હે યહોવા, તારા લોકો પર દયા કર. વિદેશીઓને તેમને હરાવવા ન દો. તમારા લોકોને વિદેશીઓ સમક્ષ લજ્જિત થવા ન દો, જેઓ દરેકને કહે છે, “તેઓનો દેવ કયાં છે?”
હઝકિયેલ 39:21
દેવ કહે છે, “આ રીતે હું બીજી પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. ગોગને થયેલી શિક્ષા સર્વ લોકો જોશે અને તેઓ જાણશે કે મેં તે કર્યું છે.
હઝકિયેલ 36:23
તમારે લીધે કલંકિત થયેલા મારા નામની પવિત્રતા હું એ પ્રજાઓમાં સિધ્દ કરી બતાવીશ, અને જ્યારે હું તેમની આગળ તમારી મારફતે મારી પવિત્રતા સિધ્દ કરીશ ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”‘
ચર્મિયા 51:35
યરૂશાલેમના લોકો બોલી ઊઠશે, “અમારી પર કરેલા દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો! અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત તેને ચૂકવવા દો!”
ગીતશાસ્ત્ર 83:17
તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ; તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
ગીતશાસ્ત્ર 58:11
માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે, સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.
ગીતશાસ્ત્ર 9:16
યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને, પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.
નિર્ગમન 7:5
ત્યારે મિસરના લોકોને ખબર પડશે કે હું યહોવા છું, હું તેમની વિરુદ્ધ થઈ જઈશ અને તેઓ જાણશે કે હું યહોવા છું, જ્યારે હું માંરા લોકોને તેમના દેશમાંથી બહાર લઈ જઈશ.”
નિર્ગમન 6:7
“તમે બધા લોકો માંરા થશો, ને હું તમાંરા બધાનો દેવ થઈશ. હું યહોવા તમાંરા લોકોનો દેવ છું એની તમને ત્યારે ખબર પડશે જ્યારે હું તમને મજૂરીમાંથી મુક્તિ અપાવીશ.