Psalm 78:52 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 78 Psalm 78:52

Psalm 78:52
પરંતુ તે પોતાના લોકોને ઘેટાઁનાં ટોળાઁની જેમ બહાર લાવ્યાં; અને રણમાં થઇને તેઓને સુરક્ષિત ચલાવ્યા.

Psalm 78:51Psalm 78Psalm 78:53

Psalm 78:52 in Other Translations

King James Version (KJV)
But made his own people to go forth like sheep, and guided them in the wilderness like a flock.

American Standard Version (ASV)
But he led forth his own people like sheep, And guided them in the wilderness like a flock.

Bible in Basic English (BBE)
But he took his people out like sheep, guiding them in the waste land like a flock.

Darby English Bible (DBY)
And he made his own people to go forth like sheep, and guided them in the wilderness like a flock;

Webster's Bible (WBT)
But made his own people to go forth like sheep, and guided them in the wilderness like a flock.

World English Bible (WEB)
But he led forth his own people like sheep, And guided them in the wilderness like a flock.

Young's Literal Translation (YLT)
And causeth His people to journey as a flock, And guideth them as a drove in a wilderness,

But
made
his
own
people
וַיַּסַּ֣עwayyassaʿva-ya-SA
to
go
forth
כַּצֹּ֣אןkaṣṣōnka-TSONE
sheep,
like
עַמּ֑וֹʿammôAH-moh
and
guided
וַֽיְנַהֲגֵ֥םwaynahăgēmva-na-huh-ɡAME
wilderness
the
in
them
כַּ֝עֵ֗דֶרkaʿēderKA-A-der
like
a
flock.
בַּמִּדְבָּֽר׃bammidbārba-meed-BAHR

Cross Reference

ગીતશાસ્ત્ર 77:20
તમે મૂસા તથા હારુનની મારફતે, તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.

ન હેમ્યા 9:12
તું દિવસે તેઓને વાદળના સ્તંભ રૂપે દોરતો હતો, અને રાત્રે અગ્નિના સ્તંભરૂપે તેમનો માર્ગ ઉજાળતો હતો.

યોહાન 10:11
“હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે.

લૂક 15:4
“ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે, પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે. પછી તે બીજા 99 ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે. તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે.

હઝકિયેલ 34:11
યહોવા મારા માલિક કહે છે: “હું પોતે જ મારા ઘેટાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ.

ચર્મિયા 23:2
તેની પ્રજાનું ધ્યાન રાખવાની જેમની ફરજ હતી તે ઘેટાંપાળકો માટે યહોવા આમ કહે છે, એ તમે છો જેણે મારા ટોળાને વિખેરીને ભગાડી મૂક્યાં છે, તમે ક્યારેય તેમની પર ધ્યાન નથી આપ્યું, હવે હું તમે કરેલા દુષ્કૃત્યો માટે તમને સજા કરીશ એવું યહોવા કહે છે.

યશાયા 63:11
પછી તેમણે તેમના સેવક મૂસાના જૂના દિવસો યાદ કર્યા અને કહેવા લાગ્યા, પોતાના લોકોના આગેવાનને સમુદ્રમાંથી પાર ઉતારનાર યહોવા ક્યાં છે? તેમનામાં પોતાના આત્માનો સંચાર કરનાર એ ક્યાં છે?

યશાયા 40:11
તે ગોવાળની જેમ પોતાના ટોળાંનું પાલન કરે છે; તે પોતાના હાથમાં હલવાનોને ઊંચકી લેશે અને વિયાએલી ઘેટીઓને હળવે હળવે દોરી જશે.

ગીતશાસ્ત્ર 105:37
તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે, સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.

ગીતશાસ્ત્ર 100:3
અને તમે જાણો, યહોવા તે જ દેવ છે; તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ; આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.

ગીતશાસ્ત્ર 95:7
કારણ તે આપણા દેવ છે, આપણે તેના ચારાના લોક અને તેના હાથના ઘેટાં છીએ. આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!