Psalm 78:50
તેમણે પોતાના કોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો; અને મિસરવાસીઓના જીવન બચાવ્યાં નહિ, પણ તેઓને વિપત્તિ તથા માંદગીને સોંપી દીધા.
Psalm 78:50 in Other Translations
King James Version (KJV)
He made a way to his anger; he spared not their soul from death, but gave their life over to the pestilence;
American Standard Version (ASV)
He made a path for his anger; He spared not their soul from death, But gave their life over to the pestilence,
Bible in Basic English (BBE)
He let his wrath have its way; he did not keep back their soul from death, but gave their life to disease.
Darby English Bible (DBY)
He made a way for his anger; he spared not their soul from death, but gave their life over to the pestilence;
Webster's Bible (WBT)
He made a way to his anger; he spared not their soul from death, but gave their life over to the pestilence;
World English Bible (WEB)
He made a path for his anger. He didn't spare their soul from death, But gave their life over to the pestilence,
Young's Literal Translation (YLT)
He pondereth a path for His anger, He kept not back their soul from death, Yea, their life to the pestilence He delivered up.
| He made | יְפַלֵּ֥ס | yĕpallēs | yeh-fa-LASE |
| a way | נָתִ֗יב | nātîb | na-TEEV |
| anger; his to | לְאַ֫פּ֥וֹ | lĕʾappô | leh-AH-poh |
| he spared | לֹא | lōʾ | loh |
| not | חָשַׂ֣ךְ | ḥāśak | ha-SAHK |
| soul their | מִמָּ֣וֶת | mimmāwet | mee-MA-vet |
| from death, | נַפְשָׁ֑ם | napšām | nahf-SHAHM |
| but gave | וְ֝חַיָּתָ֗ם | wĕḥayyātām | VEH-ha-ya-TAHM |
| life their | לַדֶּ֥בֶר | laddeber | la-DEH-ver |
| over to the pestilence; | הִסְגִּֽיר׃ | hisgîr | hees-ɡEER |
Cross Reference
નિર્ગમન 9:3
હું તારાં ખેતરનાં ઢોરોમાં, ઘોડાઓમાં અને ગધેડાંઓમાં, ઊટોમાં અને ગાયબળદોમાં અને ઘેટાંબકરાંઓમાં મોટો ભયંકર રોગચાળો ફેલાવીશ અને તને સજા કરીશ.
અયૂબ 27:22
દુષ્ટ વ્યકિત કદાચ વંટોળિયાના જોરથી બચવાનો પ્રયત્ન કરે પણ તોફાન તેના પર દયા વગર તૂટી પડશે.
હઝકિયેલ 5:11
યહોવા મારા માલિક કહે છે કે, “હું મારા સમ ખાઇને કહું છું કે, તે તારી તિરસ્કૃત વસ્તુઓથી (મૂર્તિઓથી) અને ધૃણાજનક વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે તેથી હું પણ તમને વેતરી નાખીશ. હું તમારા પર કરૂણા નહિ રાખું કે દયા બતાવીશ નહિ.
હઝકિયેલ 7:4
હું તારા પર કોઇ દયા બતાવીશ નહિ કે અનુકંપા રાખીશ નહિ. તારા દુષ્કમોર્ની હું તને સજા કરનાર છું. હું તારા બધાં ધૃણાજનક કૃત્યો માટે હું તારો ન્યાય કરીશ, જેથી તને ખબર પડે કે હું યહોવા છું.”
હઝકિયેલ 7:9
હું તમારી દયા રાખનાર નથી કે તમારી કરૂણા કરનાર નથી, હું તમને તમારા દુષ્કૃત્યો માટે સજા કરીશ. તમારા ધૃણાજનક કૃત્યો માટે થઇને હું તમારો ન્યાય કરીશ, જેથી તમને ખબર પડે કે હું યહોવા સજા કરું છું.
હઝકિયેલ 8:18
તેથી હું તેઓ પર મારો રોષ જરૂર ઉતારીશ. હું તેમના ઉપર દયા કરીશ નહિ કે હું તેમના પર સહાનુભૂતિ બતાવીશ નહિ, તેઓ દયા માટે મોટા સાદે પોકાર કરશે છતાં હું તેમને સાંભળીશ નહિ.”
હઝકિયેલ 9:10
તેથી હું તેઓ પર સહાનુભૂતિ બતાવીશ નહિ કે દયા કરીશ નહિ. તેમણે જે કાંઇ કર્યું છે તેમના માટે હું તેઓને સજા કરીશ.”
રોમનોને પત્ર 8:32
આપણા માટે તો દેવ કઈ પણ કરી શકશે. આપણા માટે કઈ પણ સહન કરવા માટે તેણે પોતાનો દીકરો આપ્યો. પોતાના દીકરાને પણ દેવે દુ:ખ સહન કરવા દીધું, આપણા સૌના કલ્યાણ માટે દેવે પોતાનો દીકરો પણ સોંપી દીધો, તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે?
2 પિતરનો પત્ર 2:4
જ્યારે દૂતોએ પાપ કર્યુ ત્યારે, દેવે તેઓને પણ શિક્ષા કર્યા વગર છોડ્યા નહિ. ના! દેવે તેઓને નરકમા ફેકી દીધા. અને દેવે તે દૂતોને અંધકારના ખાડાઓમાં ન્યાયકરણનો દિવસ આવે ત્યાં સુધી ત્યાં રાખ્યા.