Psalm 73:17
પછી હું દેવના પવિત્રસ્થાનમાં એક દિવસ ધ્યાન કરવા માટે ગયો, ત્યાં હું આખરે દુષ્ટ લોકો વિષે તેમનાં ભવિષ્ય અને તેમના અંત વિષે સમજ્યો.
Psalm 73:17 in Other Translations
King James Version (KJV)
Until I went into the sanctuary of God; then understood I their end.
American Standard Version (ASV)
Until I went into the sanctuary of God, And considered their latter end.
Bible in Basic English (BBE)
Till I went into God's holy place, and saw the end of the evil-doers.
Darby English Bible (DBY)
Until I went into the sanctuaries of ùGod; [then] understood I their end.
Webster's Bible (WBT)
Until I went into the sanctuary of God; then I understood their end.
World English Bible (WEB)
Until I entered God's sanctuary, And considered their latter end.
Young's Literal Translation (YLT)
Till I come in to the sanctuaries of God, I attend to their latter end.
| Until | עַד | ʿad | ad |
| I went | אָ֭בוֹא | ʾābôʾ | AH-voh |
| into | אֶל | ʾel | el |
| the sanctuary | מִקְדְּשֵׁי | miqdĕšê | meek-deh-SHAY |
| God; of | אֵ֑ל | ʾēl | ale |
| then understood | אָ֝בִ֗ינָה | ʾābînâ | AH-VEE-na |
| I their end. | לְאַחֲרִיתָֽם׃ | lĕʾaḥărîtām | leh-ah-huh-ree-TAHM |
Cross Reference
ગીતશાસ્ત્ર 77:13
હે યહોવા, તમારા માગોર્ પવિત્ર છે, તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
ગીતશાસ્ત્ર 27:4
હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી, “મારા જીવનના સર્વ દિવસો પર્યંત મને યહોવાનાં મંદિરમાં બેસવા દો જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”
લૂક 16:22
“પછીથી લાજરસ મૃત્યુ પામ્યો. દૂતોએ લાજરસને લઈને ઈબ્રાહિમની ગોદમાં મૂક્યો. તે ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો. અને તેને દાટવામાં આવ્યો.
લૂક 12:20
“પરંતુ દેવે તે માણસને કહ્યું, “અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?”
ચર્મિયા 5:31
પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે, યાજકો મનમાની સત્તા ચલાવે છે; અને મારા લોકોને એ ગમે છે; પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?”
સભાશિક્ષક 8:12
જો દુષ્ટ પાપી મનુષ્ય સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું સારી રીતે જાણું છું કે યહોવાનો ભય રાખનારાઓનું ભલું થશે.
ગીતશાસ્ત્ર 119:130
તમારા વચનો એક તિરાડ જેવા છે જે અંધારા ઓરડામાં પ્રકાશ પાથરે છે, અને તેથી એક સામાન્ય માણસ પણ સમજી શકે છે.
ગીતશાસ્ત્ર 119:24
હું તમારા નિયમોને માનું છું. અને હા, તેઓ મારા સલાહકારો પણ છે.
ગીતશાસ્ત્ર 63:2
તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા, પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
ગીતશાસ્ત્ર 37:37
હવે જે નિદોર્ષ છે તેનો વિચાર કરો. જે પ્રામાણિક છે તેનો વિચાર કરો. કેમ કે શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે.
અયૂબ 27:8
જો માણસ દેવની કાળજી કરતો નથી તો તે મરી જાય ત્યારે તેની પાસે કોઇ આશા રહેતી નથી. દેવ જ્યારે તેનું જીવન લઇ લે છે, તે વ્યકિત ને કોઇ આશા રહેતી નથી.