Psalm 66:18 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 66 Psalm 66:18

Psalm 66:18
જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું તો યહોવા મારું નહિ સાંભળે.

Psalm 66:17Psalm 66Psalm 66:19

Psalm 66:18 in Other Translations

King James Version (KJV)
If I regard iniquity in my heart, the Lord will not hear me:

American Standard Version (ASV)
If I regard iniquity in my heart, The Lord will not hear:

Bible in Basic English (BBE)
I said in my heart, The Lord will not give ear to me:

Darby English Bible (DBY)
Had I regarded iniquity in my heart, the Lord would not hear.

Webster's Bible (WBT)
If I regard iniquity in my heart, the Lord will not hear me:

World English Bible (WEB)
If I cherished sin in my heart, The Lord wouldn't have listened.

Young's Literal Translation (YLT)
Iniquity, if I have seen in my heart, The Lord doth not hear.

If
אָ֭וֶןʾāwenAH-ven
I
regard
אִםʾimeem
iniquity
רָאִ֣יתִיrāʾîtîra-EE-tee
heart,
my
in
בְלִבִּ֑יbĕlibbîveh-lee-BEE
the
Lord
לֹ֖אlōʾloh
will
not
יִשְׁמַ֣ע׀yišmaʿyeesh-MA
hear
אֲדֹנָֽי׃ʾădōnāyuh-doh-NAI

Cross Reference

યોહાન 9:31
આપણે બધા જાણીએ છીએ કે દેવ પાપીઓને ધ્યાનથી સાંભળતો નથી. પરંતુ દેવ તે વ્યક્તિને ધ્યાનથી સાંભળશે જે તેની ભક્તિ કરતો હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય.

નીતિવચનો 28:9
જે વ્યકિત નીતિનિયમ પાળતો નથી તેની પ્રાર્થના બેસ્વાદ હોય છે.

યશાયા 1:15
“પણ જો તમે મારી સામે તમારો હાથ ઉગામશો, ત્યારે હું મારી આંખો ફેરવી લઇશ. હવે વધારે હું તમારી પ્રાર્થનાઓને નહિ સાંભળું, કેમકે તમારો હાથ લોહીથી ખરડાયેલો છે.

યાકૂબનો 4:3
જ્યારે તમે માગો છો, છતાં તમને મળતું નથી કેમ કે તમારો ઇરાદો સાચો નથી. તમે જે માગો છો તો મોજ શોખ માટે માગો છો તેથી તે તમને મળતું નથી.

અયૂબ 27:8
જો માણસ દેવની કાળજી કરતો નથી તો તે મરી જાય ત્યારે તેની પાસે કોઇ આશા રહેતી નથી. દેવ જ્યારે તેનું જીવન લઇ લે છે, તે વ્યકિત ને કોઇ આશા રહેતી નથી.

અયૂબ 36:21
અયૂબ, તેઁ ખૂબજ પીડા ભોગવી છે. પણ અનિષ્ટ પસંદ કરતો નહિ કંઇ પણ ખોટું નહિ કરવાની સાવચેતી રાખજે.

નીતિવચનો 15:8
દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.

નીતિવચનો 15:29
યહોવા પોતાને દુર્જનથી દૂર રાખે છે, પણ તે સજ્જનની પ્રાર્થના સાંભળે છે.

નીતિવચનો 21:13
જે કોઇ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે તેનો પોકાર પણ કોઇ સાંભળશે નહિ.