Psalm 56:4
હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જરાપણ બીક નથી. માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?
Psalm 56:4 in Other Translations
King James Version (KJV)
In God I will praise his word, in God I have put my trust; I will not fear what flesh can do unto me.
American Standard Version (ASV)
In God (I will praise his word), In God have I put my trust, I will not be afraid; What can flesh do unto me?
Bible in Basic English (BBE)
In God will I give praise to his word; in God have I put my hope; I will have no fear of what flesh may do to me.
Darby English Bible (DBY)
In God will I praise his word, in God I put my confidence: I will not fear; what can flesh do unto me?
Webster's Bible (WBT)
In the time when I am afraid, I will trust in thee.
World English Bible (WEB)
In God, I praise his word. In God, I put my trust. I will not be afraid. What can flesh do to me?
Young's Literal Translation (YLT)
In God I praise His word, in God I have trusted, I fear not what flesh doth to me.
| In God | בֵּאלֹהִים֮ | bēʾlōhîm | bay-loh-HEEM |
| I will praise | אֲהַלֵּ֪ל | ʾăhallēl | uh-ha-LALE |
| word, his | דְּבָ֫ר֥וֹ | dĕbārô | deh-VA-ROH |
| in God | בֵּאלֹהִ֣ים | bēʾlōhîm | bay-loh-HEEM |
| trust; my put have I | בָּ֭טַחְתִּי | bāṭaḥtî | BA-tahk-tee |
| I will not | לֹ֣א | lōʾ | loh |
| fear | אִירָ֑א | ʾîrāʾ | ee-RA |
| what | מַה | ma | ma |
| flesh | יַּעֲשֶׂ֖ה | yaʿăśe | ya-uh-SEH |
| can do | בָשָׂ֣ר | bāśār | va-SAHR |
| unto me. | לִֽי׃ | lî | lee |
Cross Reference
ગીતશાસ્ત્ર 118:6
યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો? પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
હિબ્રૂઓને પત્ર 13:6
તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું ડરીશ નહિ. માણસ મને શું કરનાર છે?” ગીતશાસ્ત્ર 118:6
ગીતશાસ્ત્ર 119:160
તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે; અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.
ગીતશાસ્ત્ર 56:10
હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ, હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.
ગીતશાસ્ત્ર 27:1
યહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું?
રોમનોને પત્ર 8:31
તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ.
યોહાન 10:35
આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે Њ તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે.
લૂક 12:4
પછી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને કહું છું, મારા મિત્રો, લોકોથી ડરો નહિ, લોકો શરીરને મારી શકે છે, પણ તે પછી તેઓ તમને ઇજા કરતાં વધારે કઈ કરી શકશે નહિ.
યશાયા 41:10
તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.
યશાયા 31:3
મિસરીઓ પણ માણસ છે, તેઓ દેવ નથી; તેમના ઘોડા પણ માંસના બનેલા છે, અમર નથી. જ્યારે યહોવા હાથ ઉગામશે ત્યારે મદદ કરનાર ઠોકર ખાશે અને મદદ લેનાર પડી જશે, અને તેઓ બધા જ એકી સાથે સમાપ્ત થઇ જશે.
ગીતશાસ્ત્ર 138:2
તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે, હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, હું તમારો આભાર માનીશ અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
ગીતશાસ્ત્ર 119:89
હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
ગીતશાસ્ત્ર 46:1
દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
ગીતશાસ્ત્ર 19:7
યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે. તે આત્માને તાજગી આપે છે. યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે. તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
ગીતશાસ્ત્ર 12:6
યહોવાના શબ્દો સાત વખત ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.