Psalm 136:10
મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
Psalm 136:10 in Other Translations
King James Version (KJV)
To him that smote Egypt in their firstborn: for his mercy endureth for ever:
American Standard Version (ASV)
To him that smote Egypt in their first-born; For his lovingkindness `endureth' for ever;
Bible in Basic English (BBE)
To him who put to death the first-fruits of Egypt: for his mercy is unchanging for ever:
Darby English Bible (DBY)
To him that smote Egypt in their firstborn, for his loving-kindness [endureth] for ever,
World English Bible (WEB)
To him who struck down the Egyptian firstborn; For his loving kindness endures forever;
Young's Literal Translation (YLT)
To Him smiting Egypt in their first-born, For to the age `is' His kindness.
| To him that smote | לְמַכֵּ֣ה | lĕmakkē | leh-ma-KAY |
| Egypt | מִ֭צְרַיִם | miṣrayim | MEETS-ra-yeem |
| firstborn: their in | בִּבְכוֹרֵיהֶ֑ם | bibkôrêhem | beev-hoh-ray-HEM |
| for | כִּ֖י | kî | kee |
| his mercy | לְעוֹלָ֣ם | lĕʿôlām | leh-oh-LAHM |
| endureth for ever: | חַסְדּֽוֹ׃ | ḥasdô | hahs-DOH |
Cross Reference
નિર્ગમન 12:29
અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો.
ગીતશાસ્ત્ર 78:51
પછી તેણે સર્વ પ્રથમ, મિસરમાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાઁ; હામના પ્રથમ જનિત નર બાળકોને તંબુઓમાં માર્યા.
ગીતશાસ્ત્ર 135:8
મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
નિર્ગમન 11:5
અને મિસરમાં પહેલા ખોળાનાં બધાંજ બાળકોનાં મૃત્યુ થશે. રાજગાદી ઉપર બેસનાર ફારુનના પ્રથમજનિત રાજકુમાંરથી માંડીને ઘંટીએ દળણાં દળનારી દાસીના પ્રથમજનિત સુધીનાં તમાંમ ઉપરાંત પશુઓનાં પણ બધાંજ પ્રથમજનિત બચ્ચાં પણ મૃત્યુ પામશે.
નિર્ગમન 12:12
“આજે રાત્રે હું મિસરમાં થઈને જઈશ, અને આખા મિસર દેશનાં બધાં પ્રથમજનિત બાળકોને માંરી નાખીશ. પછી તે માંણસ હોય કે પશુ: મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેમને બતાવીશ કે હું યહોવા છું.
ગીતશાસ્ત્ર 105:36
તેઓનાં દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, દેવેે તેમના બધા સૌથી મોટા પુત્રોને મારી નાખ્યા.
હિબ્રૂઓને પત્ર 11:28
મૂસાએ પાસ્ખા તૈયાર કર્યુ અને દરવાજાની બારસાખ ઉપર રક્ત છાંટ્યું. દરવાજા પર રક્ત એટલા માટે છાંટ્યું જેથી મરણનો દૂતઈસ્રાએલ લોકોના પ્રથમ જન્મેલ બાળકોને મારી ના નાખે. આમ કરવાનું કારણ મૂસાએ વિશ્વાસ (દેવમાં) હતો.