Psalm 130:3 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 130 Psalm 130:3

Psalm 130:3
હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત, તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.

Psalm 130:2Psalm 130Psalm 130:4

Psalm 130:3 in Other Translations

King James Version (KJV)
If thou, LORD, shouldest mark iniquities, O Lord, who shall stand?

American Standard Version (ASV)
If thou, Jehovah, shouldest mark iniquities, O Lord, who could stand?

Bible in Basic English (BBE)
O Jah, if you took note of every sin, who would go free?

Darby English Bible (DBY)
If thou, Jah, shouldest mark iniquities, Lord, who shall stand?

World English Bible (WEB)
If you, Yah, kept a record of sins, Lord, who could stand?

Young's Literal Translation (YLT)
If iniquities Thou dost observe, O Lord, who doth stand?

If
אִםʾimeem
thou,
Lord,
עֲוֹנ֥וֹתʿăwōnôtuh-oh-NOTE
shouldest
mark
תִּשְׁמָרtišmārteesh-MAHR
iniquities,
יָ֑הּyāhya
O
Lord,
אֲ֝דֹנָ֗יʾădōnāyUH-doh-NAI
who
מִ֣יmee
shall
stand?
יַעֲמֹֽד׃yaʿămōdya-uh-MODE

Cross Reference

ગીતશાસ્ત્ર 143:2
હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઇ નિદોર્ષ મળશે નહિ.

ગીતશાસ્ત્ર 76:7
દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?

અયૂબ 10:14
તમે જોતા હતાં કે હું પાપ કરું છું કે નહિ, એવા ઇરાદાથી કે જો હું પાપ કરું તો મને શિક્ષા કર્યા વગર છોડવો નહિ.

પ્રકટીકરણ 6:17
કારણ કે તેઓના મહાન કોપનો દિવસ આવ્યો છે. તેની સામે કોઈ વ્યક્તિ ઊભો રહી શકશે નહિ.”

રોમનોને પત્ર 3:20
શા માટે? કારણ કે નિયમશાસ્ત્ર જે ઈચ્છે છે તેના પાલન વડે કોઈ પણ વ્યક્તિ દેવ આગળ ન્યાયી ઠરી શકે નહિ કારણ નિયમશાસ્ત્ર આપણને માત્ર આપણા પાપોથી સભાન કરે છે.

યોહાન 8:7
યહૂદિ અધિકારીઓએ ઈસુને તેઓના પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું. તેથી ઈસુ ઊભો થયો અને કહ્યું, “શું અહીં કોઈ એવી વ્યક્તિ છે જેણે કદી પાપ ના કર્યું હોય? જે વ્યક્તિએ પાપ કર્યું ના હોય તે આ સ્ત્રી પર પહેલો પથ્થર મારે.”

માલાખી 3:2
“પણ તે પ્રગટ થશે ત્યારે તેની સામે કોણ ટકી શકશે? તેના આગમનને કોણ સહન કરી શકશે? કેમ કે તે કિંમતી ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન છે. તે ધોબીના સાબુ સમાન છે.

નાહૂમ 1:6
યહોવાના રોષ આગળ કોણ ટકી શકે? તેના ક્રોધનો તાપ કોણ સહી શકે? તેનો ક્રોધ અગ્નિની જેમ વરસે છે અને તે ખડકોના ચૂરેચૂરા કરી નાખે છે.

યશાયા 53:6
આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.

અયૂબ 15:14
શું માણસ પવિત્ર હોઇ શકે? સ્ત્રીજન્ય માનવી કદી નિદોર્ષ હોઇ શકે?

અયૂબ 9:20
હું નિદોર્ષ છું, પણ હું જે કાંઇ કહું છું તેમાં હું ગુનેગાર જ દેખાઉ છું, હું નિદોર્ષ છું પણ જ્યારે હું બોલુ છુ, મારુ મોઢુ મને અપરાધી સાબિત કરે છે.

અયૂબ 9:2
“હા, હું જાણું છું કે તું સાચું બોલે છે. પરંતુ દેવ સાથેની દલીલ માણસ કેવી રીતે જીતી શકે?