Psalm 119:101
હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માગોર્થી પણ પાછા વાળ્યા છે.
Psalm 119:101 in Other Translations
King James Version (KJV)
I have refrained my feet from every evil way, that I might keep thy word.
American Standard Version (ASV)
I have refrained my feet from every evil way, That I might observe thy word.
Bible in Basic English (BBE)
I have kept back my feet from all evil ways, so that I might be true to your word.
Darby English Bible (DBY)
I have refrained my feet from every evil path, that I might keep thy word.
World English Bible (WEB)
I have kept my feet from every evil way, That I might observe your word.
Young's Literal Translation (YLT)
From every evil path I restrained my feet, So that I keep Thy word.
| I have refrained | מִכָּל | mikkāl | mee-KAHL |
| my feet | אֹ֣רַח | ʾōraḥ | OH-rahk |
| from every | רָ֭ע | rāʿ | ra |
| evil | כָּלִ֣אתִי | kāliʾtî | ka-LEE-tee |
| way, | רַגְלָ֑י | raglāy | rahɡ-LAI |
| that | לְ֝מַ֗עַן | lĕmaʿan | LEH-MA-an |
| I might keep | אֶשְׁמֹ֥ר | ʾešmōr | esh-MORE |
| thy word. | דְּבָרֶֽךָ׃ | dĕbārekā | deh-va-REH-ha |
Cross Reference
નીતિવચનો 1:15
મારા દીકરા, એમના માગેર્ ચાલતો નહિ, તેમના માગેર્ તારા પગ મૂકતો નહિ.
1 પિતરનો પત્ર 3:10
પવિત્રશાસ્ત્ર કહે છે કે; “જે વ્યક્તિ જીવનને પ્રેમ કરવા માગે છે અને સારા દિવસોનો આનંદ માણવા માગે છે તો તેણે દુષ્ટ બોલવા માટે પોતાની જીભ બંધ કરી દેવી જોઈએ, અને જુઠું બોલવાથી પોતાના હોઠ બંધ કરી દેવા જોઈએ.
1 પિતરનો પત્ર 2:1
તેથી બીજા લોકોને નુકસાન પહોંચે કે તેમને માનસિક દુ:ખ થાય તેવુ કશું જ ન કરો. અસત્ય ન બોલશો, લોકોને મૂર્ખ બનાવવા માટે કોઈ કાર્ય ન કરો. ઈર્ષાળુ ન થાઓ, અદેખાઇ ન કરો. આ બધીજ વસ્તુઓ તમારા જીવનમાંથી દૂર કરો.
તિતસનં પત્ર 2:11
આપણે આ રીતે જ જીવવું જોઈએ, કારણ કે દેવની કૃપાનું આગમન થયું છે. જે કૃપા દરેક વ્યક્તિનું તારણ કરે છે. અને તે કૃપા હવે આપણને આપવામાં આવી છે.
ચર્મિયા 2:36
તું શા માટે આટલી સરળતાથી માર્ગ બદલે છે? જેમ આશ્શૂરે તમને નીચા પાડયા છે તેમ મિસર પણ તમને નીચા પાડશે.
યશાયા 55:7
દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણોનો ત્યાગ કરે; અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે; તેઓ યહોવા પાસે પાછા ફરે; તે તેમના પર દયા કરશે; આપણા દેવને ચરણે પાછા વળો; તે પૂરી માફી આપશે.
યશાયા 53:6
આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.
ગીતશાસ્ત્ર 119:126
હે યહોવા, હજુ સમય છે કઇંક પગલા ભરો; કારણકે દુષ્ટ માણસોએ નિયમોનું ખંડન કર્યુ છે.
ગીતશાસ્ત્ર 119:104
તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
ગીતશાસ્ત્ર 119:59
મેં મારા જીવનના રસ્તાઓ વિષે વિચાર કર્યો છે, અને પછી વળ્યો છું તમારા કરાર તરફ.
ગીતશાસ્ત્ર 18:23
હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોગ્ય કરવાથી દૂર રાખી છે.