Psalm 10:13 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 10 Psalm 10:13

Psalm 10:13
હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે? શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?

Psalm 10:12Psalm 10Psalm 10:14

Psalm 10:13 in Other Translations

King James Version (KJV)
Wherefore doth the wicked contemn God? he hath said in his heart, Thou wilt not require it.

American Standard Version (ASV)
Wherefore doth the wicked contemn God, And say in his heart, Thou wilt not require `it'?

Bible in Basic English (BBE)
Why has the evil-doer a low opinion of God, saying in his heart, You will not make search for it?

Darby English Bible (DBY)
Wherefore doth the wicked contemn God? He hath said in his heart, Thou wilt not require [it].

Webster's Bible (WBT)
Why doth the wicked contemn God? he hath said in his heart, Thou wilt not require it.

World English Bible (WEB)
Why does the wicked person condemn God, And say in his heart, "God won't call me into account?"

Young's Literal Translation (YLT)
Wherefore hath the wicked despised God? He hath said in his heart, `It is not required.'

Wherefore
עַלʿalal

מֶ֤ה׀memeh
doth
the
wicked
נִאֵ֖ץniʾēṣnee-AYTS
contemn
רָשָׁ֥ע׀rāšāʿra-SHA
God?
אֱלֹהִ֑יםʾĕlōhîmay-loh-HEEM
said
hath
he
אָמַ֥רʾāmarah-MAHR
in
his
heart,
בְּ֝לִבּ֗וֹbĕlibbôBEH-LEE-boh
Thou
wilt
not
לֹ֣אlōʾloh
require
תִּדְרֹֽשׁ׃tidrōšteed-ROHSH

Cross Reference

ઊત્પત્તિ 9:5
જો કોઈ તમાંરો પ્રાણ લેશે તો હું તેનો પ્રાણ લઈશ. પછી એ પશુ હોય કે, મનુષ્ય હોય; દરેક મનુષ્ય પાસે હું તેના માંનવબંધુના પ્રાણનો હિસાબ માંગીશ.

લૂક 11:50
“તેથી દુનિયાના આરંભથી જે બધા પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા છે તે માટે તમે લોકો જે હમણાં જીવો છો તેમને શિક્ષા થશે.

લૂક 10:16
“જ્યારે કોઈ વ્યક્તિ તમને ધ્યાનથી સાંભળે છે, તે વ્યક્તિ ખરેખર મને પણ ધ્યાનથી સાંભળે છે અને જ્યારે કોઈ વ્યક્તિ તમને સ્વીકારવાની ના પીડે, ત્યારે તે મને પણ સ્વીકારવાની ના પાડે છે. અને જે મને સ્વીકારવાની ના પાડે છે, તે જેણે મને અહીં મોકલ્યો છે તેને સ્વીકારવાની ના પાડે છે.”

ગીતશાસ્ત્ર 74:18
હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે, મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે, આ વસ્તુઓ યાદ રાખો.

ગીતશાસ્ત્ર 74:10
હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું તમે તેઓને સદા આમ કરવા દેશો?

2 કાળવ્રત્તાંત 24:22
ઝર્ખાયાના પિતા યહોયાદાએ પોતાના પ્રત્યે બતાવેલી વફાદારીને ભૂલી જઇને રાજા યોઆશે તેના પુત્રને મારી નાખ્યો. મરતાં મરતાં ઝર્ખાયા કહેતો ગયો કે, “યહોવા આ જુઓ અને એનો બદલો લો!”

2 શમએલ 12:9
તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,

ગણના 11:20
પરંતુ એક મહિના સુધી, તમે એનાથી કંટાળી જાઓ, તમને ચીતરી ચડે ત્યાં સુધી તમાંરે તે જમવું પડશે. કારણ કે તમે તમાંરી વચ્ચે વસતા યહોવાનો અનાદર કર્યો છે, અને તેમની આગળ એમ કહીને રોદણાં રડયા છો કે, ‘અમે મિસર છોડીને ન આવ્યા હોત તો સારું થાત.”‘

ઊત્પત્તિ 42:22
રૂબેને તેઓને કહ્યું, “શું મેં તમને નહોતું કહ્યું કે, એ છોકરા પર અત્યાચાર કરીને પાપમાં પડશો નહિ? છતાં તમે માંન્યું નહિ; તેથી હવે તેના રકતનો બદલો ચૂકવવો પડે છે.”

1 થેસ્સલોનિકીઓને 4:8
એ માટે જે વ્યક્તિ દેવના ઉપદેશનો અસ્વીકાર કરે છે તે માણસનો અસ્વીકાર કરતો નથી, તે દેવનો અસ્વીકાર કરે છે. અને દેવ એ એક છે જે તમને તેનો પવિત્ર આત્મા પ્રદાન કરી રહ્યો છે.