Proverbs 3:11 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 3 Proverbs 3:11

Proverbs 3:11
મારા દીકરા, યહોવાની શિક્ષાને નકારીશ નહિ, અથવા તેના ઠપકાથી કંટાળી જઇશ નહિ.

Proverbs 3:10Proverbs 3Proverbs 3:12

Proverbs 3:11 in Other Translations

King James Version (KJV)
My son, despise not the chastening of the LORD; neither be weary of his correction:

American Standard Version (ASV)
My son, despise not the chastening of Jehovah; Neither be weary of his reproof:

Bible in Basic English (BBE)
My son, do not make your heart hard against the Lord's teaching; do not be made angry by his training:

Darby English Bible (DBY)
My son, despise not the instruction of Jehovah, neither be weary of his chastisement;

World English Bible (WEB)
My son, don't despise Yahweh's discipline, Neither be weary of his reproof:

Young's Literal Translation (YLT)
Chastisement of Jehovah, my son, despise not, And be not vexed with His reproof,

My
son,
מוּסַ֣רmûsarmoo-SAHR
despise
יְ֭הוָהyĕhwâYEH-va
not
בְּנִ֣יbĕnîbeh-NEE
the
chastening
אַלʾalal
Lord;
the
of
תִּמְאָ֑סtimʾāsteem-AS
neither
וְאַלwĕʾalveh-AL
be
weary
תָּ֝קֹ֗ץtāqōṣTA-KOHTS
of
his
correction:
בְּתוֹכַחְתּֽוֹ׃bĕtôkaḥtôbeh-toh-hahk-TOH

Cross Reference

અયૂબ 5:17
દેવ જેને સુધારે છે તે ભાગ્યશાળી છે, માટે તું સર્વ સમર્થ દેવની શિક્ષાની અવજ્ઞા કરીશ નહિ.

હિબ્રૂઓને પત્ર 12:5
વળી દેવે તમને તેના બાળકો ગણીને કહેલાં ઉત્તેજનાદાયક વચનો ભૂલી ના જાઓ અને તેનો તિરસ્કાર પણ ના કરો:“મારા દીકરા, દેવ તને શિક્ષા કરે ત્યારે ગુસ્સે ના થા, અને જ્યારે દેવ તેને ભૂલ બતાવે ત્યારે પ્રયત્ન કરવાનો બંધ ના કર.

1 કરિંથીઓને 11:32
પરંતુ જ્યારે પ્રભુ આપણને મૂલવે છે, ત્યારે તે આપણને સાચો માર્ગ બતાવવા સજા કરે છે. જગતના અન્ય લોકો સાથે આપણને દોષિત ઠરાવવામાં ન આવે તેથી તે આમ કરે છે.

પ્રકટીકરણ 3:19
“હું જે લોકોને ચાહું છું તે સવૅને હું સધારું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા, પસ્તાવો કર.

હિબ્રૂઓને પત્ર 12:3
ઈસુ વિષે વિચાર કરો. પાપીઓ તરફથી તેણે આવો મોટો વિરોધ સહન કર્યો. તેઓએ તેની સાથે ક્રૂર વર્તાવ કર્યો હતો, છતાં તેણે ધીરજ રાખી હતી. તેમ તમે પણ પ્રયત્ન છોડીના દો અને ધીરજ રાખો.

2 કરિંથીઓને 4:16
તેથી અમે ક્યારેય પણ નિર્બળ થતા નથી. અમારો ભૌતિક દેહ વધારે વૃદ્ધ અને દુર્બળ થાય છે. પરંતુ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.

2 કરિંથીઓને 4:1
દેવે આપણને તેની દયાથી અમને આ કામ સોંપ્યું છે. તેથી અમે તેને છોડી દેતા નથી.

યશાયા 40:30
તરુણો કદાચ થાકીને હારી જાય, ભરયુવાનીમાં આવેલા પણ લથડીને પટકાઇ પડે,

નીતિવચનો 24:10
જો તમે સંકટ આવતાં તમારી હિંમત હારી બેસશો તો તમે નબળા છો.

ગીતશાસ્ત્ર 94:12
હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો, તેઓને આશીર્વાદ મળેલા છે.

અયૂબ 4:5
પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારે માથે આવી પડી છે, ત્યારે તું ઉત્સાહ ભંગ થઇ ગયો છે, જ્યારે તારો વારો આવ્યો છે ત્યારે તું ગભરાઇ જાય છે.