Proverbs 1:7 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 1 Proverbs 1:7

Proverbs 1:7
યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે. પણ મૂખોર્ જ્ઞાન અને શિક્ષણને વ્યર્થ ગણે છે.

Proverbs 1:6Proverbs 1Proverbs 1:8

Proverbs 1:7 in Other Translations

King James Version (KJV)
The fear of the LORD is the beginning of knowledge: but fools despise wisdom and instruction.

American Standard Version (ASV)
The fear of Jehovah is the beginning of knowledge; `But' the foolish despise wisdom and instruction.

Bible in Basic English (BBE)
The fear of the Lord is the start of knowledge: but the foolish have no use for wisdom and teaching.

Darby English Bible (DBY)
The fear of Jehovah is the beginning of knowledge: fools despise wisdom and instruction.

World English Bible (WEB)
The fear of Yahweh is the beginning of knowledge; But the foolish despise wisdom and instruction.

Young's Literal Translation (YLT)
Fear of Jehovah `is' a beginning of knowledge, Wisdom and instruction fools have despised!

The
fear
יִרְאַ֣תyirʾatyeer-AT
of
the
Lord
יְ֭הוָהyĕhwâYEH-va
is
the
beginning
רֵאשִׁ֣יתrēʾšîtray-SHEET
knowledge:
of
דָּ֑עַתdāʿatDA-at
but
fools
חָכְמָ֥הḥokmâhoke-MA
despise
וּ֝מוּסָ֗רûmûsārOO-moo-SAHR
wisdom
אֱוִילִ֥יםʾĕwîlîmay-vee-LEEM
and
instruction.
בָּֽזוּ׃bāzûba-ZOO

Cross Reference

અયૂબ 28:28
તેણે માણસને કહ્યું, “યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે. દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”

નીતિવચનો 9:10
યહોવાથી ડરવું એ જ્ઞાનની શરૂઆત છે, પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.

સભાશિક્ષક 12:13
આ મારી વાતનો ઉપસંહાર છે; દેવનો ભય રાખ અને તેની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.

નીતિવચનો 15:33
યહોવાથી ડરીને ચાલવું એ જ જ્ઞાનની સૂચના છે; સન્માન પામતાં પહેલા નમ્ર બનવું જરૂરી છે.

ગીતશાસ્ત્ર 111:10
દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે. જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે. તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.

નીતિવચનો 18:2
મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, તેને ફકત પોતાના મંતવ્યોને જ રજૂ કરવા હોય છે.

નીતિવચનો 1:29
કારણ, તેઓએ વિદ્યાનો તિરસ્કાર કર્યો છે અને તેમણે યહોવાનો ડર રાખ્યો નથી.

નીતિવચનો 5:12
અને તું કહીશ કે, “મેં કેમ શિક્ષણને ધિક્કાર્યું અને મારા અંત:કરણના ઠપકાને તુચ્છ ગણ્યો!

નીતિવચનો 1:22
“હે ભોળિયાઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ટિખળી લોકો, તમે ક્યાં સુધી ટિખળ કરવામાં આનંદ મેળવશો? ઓ મૂર્ખાઓ, ક્યાં સુધી તમે જ્ઞાનનો તિરસ્કાર કરશો?

યોહાન 3:18
જે વ્યક્તિ દેવના દીકરામાં વિશ્વાસ રાખે છે, તેનો ન્યાય (અપરાધી) થતો નથી; પણ જે વ્યક્તિ વિશ્વાસ કરતો નથી તેનો ન્યાય થઈ ગયેલ છે, શા માટે? કારણ કે તે વ્યક્તિને દેવના એકના એક દીકરામાં વિશ્વાસ નથી.

રોમનોને પત્ર 1:28
દેવ વિશે સાચું જ્ઞાન મેળવવું એ જ મહત્વની બાબત છે એમ લોકો સમજી શક્યા નહિ. તેથી દેવે આવા લોકોનો ત્યાગ કર્યો અને તેઓને નક્કામા અને અવિચારી માર્ગે જવા દીઘા. જે ન કરવું જોઈએ એવું લોકો કરતા આવ્યા છે.

નીતિવચનો 15:5
મૂર્ખ પોતાના પિતાની સૂચનાઓને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.