Numbers 32:15
કારણ, જો તમે અત્યારે આ પ્રમાંણે દેવથી વિમુખ થશો તો તે આ બધા લોકોને રણમાં રઝળતાં છોડી દેશે અને તમે તેમના વિનાશનું નિમિત્ત બનશો.”
Numbers 32:15 in Other Translations
King James Version (KJV)
For if ye turn away from after him, he will yet again leave them in the wilderness; and ye shall destroy all this people.
American Standard Version (ASV)
For if ye turn away from after him, he will yet again leave them in the wilderness; and ye will destroy all this people.
Bible in Basic English (BBE)
For if you are turned away from him, he will send them wandering again in the waste land; and you will be the cause of the destruction of all this people.
Darby English Bible (DBY)
If ye turn away from after him, he will yet again leave them in the wilderness; and ye shall destroy all this people.
Webster's Bible (WBT)
For if ye turn away from after him, he will yet again leave them in the wilderness; and he will destroy all this people.
World English Bible (WEB)
For if you turn away from after him, he will yet again leave them in the wilderness; and you will destroy all this people.
Young's Literal Translation (YLT)
when ye turn back from after Him, then He hath added yet to leave him in the wilderness, and ye have done corruptly to all this people.'
| For | כִּ֤י | kî | kee |
| if ye turn away | תְשׁוּבֻן֙ | tĕšûbun | teh-shoo-VOON |
| after from | מֵֽאַחֲרָ֔יו | mēʾaḥărāyw | may-ah-huh-RAV |
| him, he will yet | וְיָסַ֣ף | wĕyāsap | veh-ya-SAHF |
| again | ע֔וֹד | ʿôd | ode |
| leave | לְהַנִּיח֖וֹ | lĕhannîḥô | leh-ha-nee-HOH |
| them in the wilderness; | בַּמִּדְבָּ֑ר | bammidbār | ba-meed-BAHR |
| destroy shall ye and | וְשִֽׁחַתֶּ֖ם | wĕšiḥattem | veh-shee-ha-TEM |
| all | לְכָל | lĕkāl | leh-HAHL |
| this | הָעָ֥ם | hāʿām | ha-AM |
| people. | הַזֶּֽה׃ | hazze | ha-ZEH |
Cross Reference
2 કાળવ્રત્તાંત 15:2
તેથી તે આસાને મળવા ગયો, ને કહ્યું, “આસા તથા યહૂદા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો, જ્યાં સુધી તમે યહોવા સાથે રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે, તમે જો તેને શોધશો, તો તે તમને મળશે. જો તમે તેનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.
1 કરિંથીઓને 8:11
તેથી આ નિર્બળ ભાઈ તમારા જ્ઞાનને કારણે નાશ પામે. અને ખ્રિસ્ત તો આ ભાઈ માટે જ મૃત્યુ પામેલો.
રોમનોને પત્ર 14:20
જ ખોરાક ખાવાની બાબત પર માર મૂકીને દેવનું કાર્ય નષ્ટ ન થવા દો. ખાવાની બાબતમાં બધો જ ખોરાક ખાવા લાયક હોય છે. પરંતુ જે ખાવાથી બીજો માણસ જો પાપમાં પડતો હોય તો એ ખોરાક ખાવો યોગ્ય ન ગણાય.
રોમનોને પત્ર 14:15
જો તમે જે કાંઈ ખોરાક લેતા હોય અને તેનાથી તમારા ભાઈની લાગણી દુભાતી હોય તો તમે પ્રેમનો માર્ગ અનુસરતા નથી. તેને ખાવાનો આગ્રહ કરીને તેના વિશ્વાસનો નાશ કરશો નહિ. એ માણસ માટે ઈસુ મરણ પામ્યો છે.
માથ્થી 18:7
જગતને અફસોસ છે, કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની. પણ તે વ્યક્તિને અફસોસ છે કે જે ઠોકર લાવવા માટે જવાબદાર છે.
ચર્મિયા 38:23
“તમારી બધી સ્ત્રીઓને અને તમારા બધાં બાળકોને બાબિલવાસીઓ સમક્ષ લઇ જવામાં આવશે, અને તમે પોતે પણ બચવા નહિ પામો; તમે પણ બાબિલના રાજાના કેદી બનશો અને આ નગરને બાળીને ભસ્મિભૂત કરી દેવામાં આવશે.”
2 કાળવ્રત્તાંત 7:19
“પણ જો તમે મારાથી વિમુખ થઇ જશો અને મારી આજ્ઞાઓ અને મારી આજ્ઞાઓ ત્યાગ કરી બીજા દેવોની આરાધના અને સેવા કરશો,
યહોશુઆ 22:16
“યહોવાની આખી સભા તમને પુછે છે, ‘તમે શા માંટે આ પાપ કર્યુ?’ તમે બધાએ આ વેદી પૂજા માંટે બનાવીને ઇસ્રાએલના દેવ યહોવા વિરુદ્ધ બંડ કર્યું છે.
પુનર્નિયમ 30:17
પરંતુ જો તમાંરા હૃદય યહોવાથી વિમુખ થઈ જાય અને તમે તેની અવજ્ઞા કરો અને તેનું ન સાંભળો, અને અન્ય દેવોની તમે સેવા પૂજા કરવા માંટે દોરવાઈ જાઓ,
પુનર્નિયમ 28:15
“પરંતુ જો તમે તમાંરા દેવ યહોવાની આજ્ઞા નહિ પાળો અને આજે હું જે એમની આજ્ઞાઓ અને નિયમો જણાવું છું તેનું નિષ્ઠાપૂર્વક પાલન નહિ કરો તો આ સર્વ શ્રાપો તમાંરા પર ઊતરશે.
ગણના 14:30
મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં વીસ વર્ષના અને તેની ઉપરના તમાંરામાંના કોઈ પ્રવેશવા પામશે નહિ. ફકત યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે.
લેવીય 26:14
“પરંતુ જો તમે માંરું કહ્યું સાંભળશો નહિ અને માંરી આજ્ઞાઓનું ઉલંઘન કરશો,