Mark 9:10 in Gujarati

Gujarati Gujarati Bible Mark Mark 9 Mark 9:10

Mark 9:10
તેથી શિષ્યોએ ઈસુની આજ્ઞા માની, અને તેઓએ જે જોયું હતું તે વિષે કશું કહ્યું નહિ. પણ તેઓએ મૂએલામાંથી સજીવન થવા વિષે ઈસુ શું સમજે છે તેની ચર્ચા કરી.

Mark 9:9Mark 9Mark 9:11

Mark 9:10 in Other Translations

King James Version (KJV)
And they kept that saying with themselves, questioning one with another what the rising from the dead should mean.

American Standard Version (ASV)
And they kept the saying, questioning among themselves what the rising again from the dead should mean.

Bible in Basic English (BBE)
And they kept the saying, questioning among themselves what the coming back from the dead might be.

Darby English Bible (DBY)
And they kept that saying, questioning among themselves, what rising from among [the] dead was.

World English Bible (WEB)
They kept this saying to themselves, questioning what the "rising from the dead" meant.

Young's Literal Translation (YLT)
and the thing they kept to themselves, questioning together what the rising out of the dead is.

And
καὶkaikay
they
kept
τὸνtontone
that
saying
λόγονlogonLOH-gone
with
ἐκράτησανekratēsanay-KRA-tay-sahn
themselves,
πρὸςprosprose
another
with
one
questioning
ἑαυτοὺςheautousay-af-TOOS
what
συζητοῦντεςsyzētountessyoo-zay-TOON-tase
the
τίtitee
rising
ἐστινestinay-steen
from
τὸtotoh
the
ἐκekake
dead
νεκρῶνnekrōnnay-KRONE
should
mean.
ἀναστῆναιanastēnaiah-na-STAY-nay

Cross Reference

ઊત્પત્તિ 37:11
તેના ભાઈઓ તો તેની ઈર્ષ્યા કરતાં રહ્યાં. પણ તેના પિતા આ બાબતનો ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા.

યોહાન 16:29
પછી ઈસુના શિષ્યોએ કહ્યું, “હવે તું અમને સ્પષ્ટ કહે છે. તું સમજવામાં કઠિન પડે એવા શબ્દપ્રયોગ કરતો નથી.

યોહાન 16:17
કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, “જ્યારે તે કહે છે ત્યારે ઈસુ શું સમજે છે, ‘ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ, અને પછી ટૂંક સમય પછી તમે મને ફરીથી જોશો?’ અને તે શું સમજે છે જ્યારે તે કહે છે, ‘કારણ કે હું પિતા પાસે જાઉ છું?’

યોહાન 12:33
ઈસુએ પોતાનું મૃત્યુ કેવી રીતે થશે તે દર્શાવવા આ કહ્યું.

યોહાન 12:16
ઈસુના શિષ્યો તે સમયે જે બનતું હતું તે સમજી શક્યા નહિ. પરંતુ ઈસુ મહિમાવાન થયો, તેઓ સમજ્યા કે આ બાબતો તેના વિષે લખેલી હતી. પછી તે શિષ્યોને યાદ આવ્યું કે લોકોએ તે બધું તેને માટે કર્યુ હતું.

યોહાન 2:19
ઈસુએ કહ્યું, “આ મંદિરનો નાશ કરો અને હું ફરીથી ત્રણ દિવસમાં ઊભું કરીશ.”

લૂક 24:25
પછી ઈસુએ તે બે માણસોને કહ્યું કે, “તમે મૂર્ખ છો, અને ધીમા છો જે બધી વસ્તુઓ તમને પ્રબોધકોએ કહી છે તે સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ.

લૂક 24:7
ઈસુએ કહ્યું હતું કે માણસનો દીકરો દુષ્ટ માણસોને સોંપાય, વધસ્તંભ પર જડાય અને મારી નંખાય તથા ત્રીજા દિવસે પાછો ઊઠે એ અવશ્યનું છે.”

લૂક 18:33
તેઓ તેને કોરડા મારશે અને પછી મારી નાખશે. પણ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે સજીવન થઈને ઊઠશે.”

લૂક 2:50
પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ.

માર્ક 9:32
પરંતુ ઈસુ જે કહેવા માગતો હતો તે શિષ્યો સમજ્યા નહિ, અને તેઓ તેણે શું અર્થ કર્યો છે એ પૂછતાં ડરતા હતા.

માથ્થી 16:22
પિતર ઈસુને એક બાજુ લઈ ગયો અને કહેવા લાગ્યો, “તને દેવ બધી બાબતોથી બચાવે, પ્રભુ! તારી સાથે આવું બનશે નહિ!”

પ્રેરિતોનાં ક્રત્યો 17:18
કેટલાએક એપિકૂરી તથા સ્ટોઇક (મત માનનારા) દાર્શનિકોએ તેમની સાથે દલીલો કરી.તેઓમાંના કેટલાએકે કહ્યું, “આ માણસ ખરેખર જાણતો નથી કે તે શાના વિષે કહે છે. તે શું કહેવાનો પ્રયત્ન કરે છે?” પાઉલ તેઓને ઈસુના મૃત્યુમાંથી ઊભા થવાની વાત પ્રગટ કરતો હતો. તેથી તેઓએ કહ્યું, “તે આપણને બીજા કેટલાએક દેવો વિષે કહેતો હોય એમ દેખાય છે.”