Job 4:20
તેઓ સવારમાં જીવતા હોય છે પણ સાંજ પડતા તો મૃત્યુ પામે છે. તેઓ સદાને માટે ચાલ્યા જાય છે, કોઇ તેઓની ચિંતા કરતું નથી.
Job 4:20 in Other Translations
King James Version (KJV)
They are destroyed from morning to evening: they perish for ever without any regarding it.
American Standard Version (ASV)
Betwixt morning and evening they are destroyed: They perish for ever without any regarding it.
Bible in Basic English (BBE)
Between morning and evening they are completely broken; they come to an end for ever, and no one takes note.
Darby English Bible (DBY)
From morning to evening are they smitten: without any heeding it, they perish for ever.
Webster's Bible (WBT)
They are destroyed from morning to evening: they perish for ever without any regarding it.
World English Bible (WEB)
Between morning and evening they are destroyed. They perish forever without any regarding it.
Young's Literal Translation (YLT)
From morning to evening are beaten down, Without any regarding, for ever they perish.
| They are destroyed | מִבֹּ֣קֶר | mibbōqer | mee-BOH-ker |
| from morning | לָעֶ֣רֶב | lāʿereb | la-EH-rev |
| to evening: | יֻכַּ֑תּוּ | yukkattû | yoo-KA-too |
| perish they | מִבְּלִ֥י | mibbĕlî | mee-beh-LEE |
| for ever | מֵ֝שִׂ֗ים | mēśîm | MAY-SEEM |
| without any | לָנֶ֥צַח | lāneṣaḥ | la-NEH-tsahk |
| regarding | יֹאבֵֽדוּ׃ | yōʾbēdû | yoh-vay-DOO |
Cross Reference
અયૂબ 20:7
પણ એ પોતાના જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે; ‘તે ક્યાં છે?’
યશાયા 38:12
મારા ડેરાંતંબુ સમેટી લેવામાં આવ્યા છે, જેમ કાપડને શાળ પરથી કાપી નાખવામાં આવે છે તેમ, મારો જીવનપટ કાપી નાખવામાં આવ્યો છે. સમગ્ર દિવસ દરમ્યાન દેવ મને મારા જીવનના અંતની નજીક અને નજીક લઇ આવે છે.
નીતિવચનો 10:7
સદાચારીનું સ્મરણ આશીર્વાદ છે. પરંતુ દુરાચારીનું નામ તો સડી જાય છે.
ગીતશાસ્ત્ર 92:7
દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે, ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે. પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
ગીતશાસ્ત્ર 90:5
તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો; અમારું જીવન એક સ્વપ્ન જેવું છે, અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
ગીતશાસ્ત્ર 39:13
મૃત્યુ પછી હું પૃથ્વી પરથીજાઉ તે પહેલાં તમારી વેધક દ્રૃષ્ટી મારા પરથી દૂર કરો; જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું.
ગીતશાસ્ત્ર 37:36
હું ફરી ત્યાં થઇને ગયો ત્યારે તે ત્યાં નહોતો; મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો મળ્યો નહિ.
અયૂબ 18:17
આ દુનિયામાં તેનું નામનિશાન રહેશે નહિ. એને કોઇ પણ યાદ કરશે નહિ.
અયૂબ 16:22
થોડાજ વષોર્ માં હું એ જગ્યાએ જઇશ જ્યાંથી હું પાછો ફરવાનો નથી.”
અયૂબ 14:20
તમે મનુષ્યને સંપૂર્ણ રીતે હરાવ્યો અને પછી તે દૂર ચાલ્યો જાય છે. તમે તેને ઉદાસ બનાવીને દૂર મોકલી દો છો.
અયૂબ 14:14
માણસ મૃત્યુ પામ્યાં પછી શું તે ફરીથી સજીવન થશે ખરો? જ્યાં સુધી મને મુકત કરવામાં ન આવે ત્યાં સુધી હું રાહ જોઇશ.
અયૂબ 14:2
જેમ ફૂલ ખીલે છે અને થોડીવારમાં કરમાઇ જાય છે, વાદળ પસાર થઇ જાય છે અને તેની છાયા જતી રહે છે મનુષ્યનું જીવન એક પડછાયા જેવું છે કે જે અહીં ટૂંકા સમય માટે રહે છે અને પછી તે અશ્ય થઇ જાય છે.
2 કાળવ્રત્તાંત 21:20
તે ગાદીએ આવ્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યુ. તે મૃત્યુ પામ્યો ત્યારે કોઇએ તેને માટે શોક કર્યો નહિ. તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પણ રાજાઓનાં ખાસ કબ્રસ્તાનમાં નહિ.
2 કાળવ્રત્તાંત 15:6
પ્રજાઓ અને નગરો એકબીજા સાથે લડીને પાયમાલ થતાં હતા. કારણકે દેવ તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા.