Deuteronomy 7:16 in Gujarati

Gujarati Gujarati Bible Deuteronomy Deuteronomy 7 Deuteronomy 7:16

Deuteronomy 7:16
યહોવા તમાંરા દેવ તમને જે બધી પ્રજાઓને સોંપવાના છે, તેઓનો નાશ કરો. તેઓના પ્રત્યે સહાનુ-ભૂતિ ન અનુભવો અને તેઓના દેવોને ન પૂજો, જો તમે તેમ કરશો તો તમે ફસાઇ જશો.

Deuteronomy 7:15Deuteronomy 7Deuteronomy 7:17

Deuteronomy 7:16 in Other Translations

King James Version (KJV)
And thou shalt consume all the people which the LORD thy God shall deliver thee; thine eye shall have no pity upon them: neither shalt thou serve their gods; for that will be a snare unto thee.

American Standard Version (ASV)
And thou shalt consume all the peoples that Jehovah thy God shall deliver unto thee; thine eye shall not pity them: neither shalt thou serve their gods; for that will be a snare unto thee.

Bible in Basic English (BBE)
And you are to send destruction on all the peoples which the Lord your God gives into your hands; have no pity on them, and do not give worship to their gods; for that will be a cause of sin to you.

Darby English Bible (DBY)
And thou shalt consume all the peoples that Jehovah thy God will give up unto thee; thine eye shall not spare them, and thou shalt not serve their gods; for that would be a snare unto thee.

Webster's Bible (WBT)
And thou shalt consume all the people which the LORD thy God shall deliver to thee; thy eye shall have no pity upon them: neither shalt thou serve their gods; for that will be a snare to thee.

World English Bible (WEB)
You shall consume all the peoples who Yahweh your God shall deliver to you; your eye shall not pity them: neither shall you serve their gods; for that will be a snare to you.

Young's Literal Translation (YLT)
`And thou hast consumed all the peoples whom Jehovah thy God is giving to thee; thine eye hath no pity on them, and thou dost not serve their gods, for a snare it `is' to thee.

And
thou
shalt
consume
וְאָֽכַלְתָּ֣wĕʾākaltāveh-ah-hahl-TA

אֶתʾetet
all
כָּלkālkahl
the
people
הָֽעַמִּ֗יםhāʿammîmha-ah-MEEM
which
אֲשֶׁ֨רʾăšeruh-SHER
Lord
the
יְהוָ֤הyĕhwâyeh-VA
thy
God
אֱלֹהֶ֙יךָ֙ʾĕlōhêkāay-loh-HAY-HA
shall
deliver
נֹתֵ֣ןnōtēnnoh-TANE
eye
thine
thee;
לָ֔ךְlāklahk
pity
no
have
shall
לֹֽאlōʾloh

תָח֥וֹסtāḥôsta-HOSE
upon
עֵֽינְךָ֖ʿênĕkāay-neh-HA
neither
them:
עֲלֵיהֶ֑םʿălêhemuh-lay-HEM
shalt
thou
serve
וְלֹ֤אwĕlōʾveh-LOH

תַֽעֲבֹד֙taʿăbōdta-uh-VODE
gods;
their
אֶתʾetet
for
אֱלֹ֣הֵיהֶ֔םʾĕlōhêhemay-LOH-hay-HEM
that
כִּֽיkee
will
be
a
snare
מוֹקֵ֥שׁmôqēšmoh-KAYSH
unto
thee.
ה֖וּאhûʾhoo
לָֽךְ׃lāklahk

Cross Reference

ન્યાયાધીશો 8:27
ગિદિયોને તેમાંથી એક એફોદ બનાવડાવ્યો અને તેની સ્થાપના પોતાના નગર ઓફ્રાહમાં કરી. બધા ઈસ્રાએલીઓ યહોવાને છોડીને તેની પૂજા કરવા લાગ્યા અને તે એફોદ ગિદિયોન અને તેના પરિવારના પતનનું કારણ થઈ પડ્યું.

નિર્ગમન 23:33
નહિ તો તેઓ તમને ફસાવી, તેમના દેવોની પૂજા કરશે અને માંરી વિરુદ્ધ પાપ કરવા પ્રેરશે.”

ગીતશાસ્ત્ર 106:36
તેઓએ તેઓની મૂર્તિઓની પૂજા કરી ; અને તે તેઓને ફાંદા રૂપ થઇ પડ્યું.

પુનર્નિયમ 25:12
તો દયા બતાવ્યા વિના તમાંરે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો.

પુનર્નિયમ 19:21
“ખોટી સાક્ષી આપનાર વ્યકિતના પ્રતિ તમાંરે જરાય દયા દર્શાવવી નહિ. જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાત, હાથને બદલેે હાથ અને પગને બદલે પગ લેવો. આવા કિસ્સાઓમાં તમાંરા લોકો માંટે આ નિયમ છે.

પુનર્નિયમ 19:13
તેવા ગુનેગાર પ્રત્યે લેશ માંત્ર દયા બતાવવી નહિ. અને ઇસ્રાએલમાંથી તમાંમ ખૂનીઓનું કાસળ કાઢી નાખશો તો જ શાંતિ અને સુખથી રહી શકશો.

પુનર્નિયમ 13:8
તો તમાંરે તેની વાત સાંભળવી કે માંનવી નહિ, તેનું ઉપરાણું લેવું નહિ ને તેની દયા પણ ખાવી નહિ.

પુનર્નિયમ 7:2
તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરે હવાલે સોંપી દેશે. અને તમે તેમનો પરાજય કરશો, તે વખતે તમાંરે તેમનો પૂર્ણ વિનાશ કરવો. તમાંરે તેમની સાથે દયા રાખવી નહિ કે કરાર કરવો નહિ.

1 કરિંથીઓને 15:33
મૂર્ખ ન બનશો: “ખરાબ મિત્રો સારી આદતોનો નાશ કરે છે.”

ચર્મિયા 21:7
અંતે હું રાજા સિદકિયાને તથા નગરમાં બચી ગયેલાઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દઇશ. અને તે તેમની કત્લેઆમ ચલાવશે અને તેમના પર જરાપણ દયા કે કરૂણા દર્શાવશે નહિ.’

ન્યાયાધીશો 3:6
ઈસ્રાએલીઓએ તે લોકોની કન્યાઓનો પત્નીઓ તરીકે સ્વીકાર કરવા માંડયો અને પોતાની કન્યાઓને બીજી પ્રજાઓના પુત્રોની સાથે પરણાવવા માંડી, અને તેમના દેવોની પૂજા કરી.

ન્યાયાધીશો 2:12
યહોવાએ કરેલી મદદને કારણે તેઓ મિસરમાંથી બહાર આવી ગયા. પણ તેઓએ તેમના પિતૃઓને મદદ કરનાર દેવ યહોવાને છોડી દીધા અને તેમની આસપાસના દેવોની પૂજા કરવા લાગ્યા. અન્ય દેવોની પૂજા કરીને તેઓએ યહોવાને કોપ વધારી દીધો.

ન્યાયાધીશો 2:3
“તમે માંરા કરારનો ભંગ કર્યો છે તેથી હું તમને કહું છું કે હવે હું આ લોકોને તમાંરી આગળથી હાંકી કાઢીશ નહિ, તેઓ તમાંરી કૂખોમાં કાંટાની જેમ ભોંકાશે અને તેઓના દેવો તમને સતત શત્રુઓની જેમ ફસાવશે.”

યહોશુઆ 23:13
તો ખાતરી રાખો, તમાંરા દેવ યહોવા તમાંરી આગળથી એ લોકોને પછી હાંકી કાઢશે નહિ, પરંતુ તેઓ તમાંરા બધા માંટે ભયંકર બની જશે, તેઓ આંખમાં ધુમાંડા કે કાંટા જેવા બનશે અથવા તમાંરી પાછળ સર્પ જેવાં જ્યાં સુધી યહોવા તમાંરા દેવ જેણે આ સારી ભૂમિ તમને આપી છે. તે તમને તેમાંથી બહાર જવા દબાણ નહિ કરે.

પુનર્નિયમ 12:30
ત્યારે જોજો, તમે ફસાઈ ન જતા અને ત્યાંની પ્રજાઓના પગલે ચાલીને તેઓના દેવોનું પૂજન કરવામાં તેઓનું અનુસરણ ન કરશો. એમની જેમ પૂજા કરવાના હેતુથી એ લોકો પોતાના દેવની પૂજા કઈ રીતે કરે છે તે જાણવાનો પ્રયત્ન પણ કરશો નહિે,

ગણના 33:55
“તમે તે દેશમાં વસતા લોકોને ત્યાંથી હાંકી નહિ કાઢશો, અને ત્યાં રહેવા દીધા હશે તો તેઓ તમાંરી આંખમાં કણાની જેમ અને તમાંરા પડખામાં શૂળની જેમ ખૂંચ્યા કરશે, દેશની માંલિકી બાબત તેઓ સતત તમાંરી સાથે ઝધડયા કરશે,

નિર્ગમન 34:12
પણ સાવધાન રહેજે. તું જે દેશમાં જાય છે, ત્યાંના વતનીઓ સાથે કરાર કરવો નહિ, નહિતર તેઓ તને જાળમાં ફસાવશે.