Daniel 5:1
રાજા બેલ્શાસ્સારે પોતાના એક હજાર ઉમરાવોને મોટી ઉજાણી આપી અને એ હજાર ઉમરાવોની સમક્ષ તે છૂટથી દ્રાક્ષારસ પીવા લાગ્યો.
Daniel 5:1 in Other Translations
King James Version (KJV)
Belshazzar the king made a great feast to a thousand of his lords, and drank wine before the thousand.
American Standard Version (ASV)
Belshazzar the king made a great feast to a thousand of his lords, and drank wine before the thousand.
Bible in Basic English (BBE)
Belshazzar the king made a great feast for a thousand of his lords, drinking wine before the thousand.
Darby English Bible (DBY)
Belshazzar the king made a great feast to a thousand of his nobles, and drank wine before the thousand.
World English Bible (WEB)
Belshazzar the king made a great feast to a thousand of his lords, and drank wine before the thousand.
Young's Literal Translation (YLT)
Belshazzar the king hath made a great feast to a thousand of his great men, and before the thousand he is drinking wine;
| Belshazzar | בֵּלְשַׁאצַּ֣ר | bēlĕšaʾṣṣar | bay-leh-sha-TSAHR |
| the king | מַלְכָּ֗א | malkāʾ | mahl-KA |
| made | עֲבַד֙ | ʿăbad | uh-VAHD |
| a great | לְחֶ֣ם | lĕḥem | leh-HEM |
| feast | רַ֔ב | rab | rahv |
| thousand a to | לְרַבְרְבָנ֖וֹהִי | lĕrabrĕbānôhî | leh-rahv-reh-va-NOH-hee |
| of his lords, | אֲלַ֑ף | ʾălap | uh-LAHF |
| drank and | וְלָקֳבֵ֥ל | wĕlāqŏbēl | veh-la-koh-VALE |
| wine | אַלְפָּ֖א | ʾalpāʾ | al-PA |
| before | חַמְרָ֥א | ḥamrāʾ | hahm-RA |
| the thousand. | שָׁתֵֽה׃ | šātē | sha-TAY |
Cross Reference
એસ્તેર 1:3
તેના અમલના ત્રીજા વષેર્ તેણે પોતાના બધા અમલદારો અને દરબારીઓને એક ઉજાણી આપી. તે સમય દરમ્યાન ઇરાન તથા માદાયના લશ્કરી આગેવાનો અને મહત્વના નેતાઓ પણ ઉજાણીમાં હાજર હતા;
યશાયા 22:12
વળી તે દિવસે સૈન્યોના દેવ યહોવાએ તો તમને રડવાનું, છાતી કૂટવાનું, માથું મૂંડાવી શોકની કંથા પહેરવાનું કહેતા હતા,
યશાયા 22:14
સૈન્યોના દેવ યહોવાએ મને દર્શન આપીને વચન આપી કહ્યું “તેમના જીવનકાળ દરમ્યાન તે તેમની દુષ્ટતા ને માફ નહિ કરે.” આ સૈન્યોના દેવ યહોવાના વચનો છે.
ઊત્પત્તિ 40:20
ત્રીજે દિવસે ફારુનની વર્ષગાંઠ હતી, તે દિવસે તેણે તેના બધા સેવકોને મિજબાની આપી; અને ફારુને તેના સેવકોમાં મુખ્યપાત્રવાહકનો અને ભઠિયારાનો ન્યાય કર્યો, અને બંનેને કારાગૃહમાંથી બહાર આવવા દીધા.
યશાયા 21:4
મારા મગજને ચક્કર આવે છે, હું ભયથી ધ્રૂજુ છું, જે સંધ્યાને હું ઝંખતો હતો તે જ મને ભયથી થથરાવી રહ્યો છે.
ચર્મિયા 51:39
જ્યારે તેઓ પોતાના દ્રાક્ષારસથી મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે અલગ પ્રકારની ઉજાણી તૈયાર કરીશ, તેઓ બેભાન થઇને ભોંય પર પછડાય ત્યાં સુધી તેઓ પીયા જ કરે, એવું હું કરીશ. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ,” એમ યહોવા કહે છે.
ચર્મિયા 51:57
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, કપ્તાનીઓને, તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિંદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.
નાહૂમ 1:10
કાંટા વચ્ચે અટવાયેલાની જેમ, જેઓ પીધેલા છે તેની જેમ, અને સંપૂર્ણ રીતે કરમાયેલા, લણી લીધેલા ખેતરની જેમ હશે તોપણ તેઓને તે ભરખી જશે.
માર્ક 6:21
પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું. હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ, તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી.