Daniel 3:8 in Gujarati

Gujarati Gujarati Bible Daniel Daniel 3 Daniel 3:8

Daniel 3:8
તે વખતે કેટલાક અધિકારીઓએ રાજાની પાસે આવીને યહૂદીઓ ઉપર આરોપ મૂક્યું.

Daniel 3:7Daniel 3Daniel 3:9

Daniel 3:8 in Other Translations

King James Version (KJV)
Wherefore at that time certain Chaldeans came near, and accused the Jews.

American Standard Version (ASV)
Wherefore at that time certain Chaldeans came near, and brought accusation against the Jews.

Bible in Basic English (BBE)
At that time certain Chaldaeans came near and made a statement against the Jews.

Darby English Bible (DBY)
Whereupon at that time certain Chaldeans came near, and accused the Jews.

World English Bible (WEB)
Therefore at that time certain Chaldeans came near, and brought accusation against the Jews.

Young's Literal Translation (YLT)
Therefore at that time drawn near have certain Chaldeans, and accused the Jews;

Wherefore
כָּלkālkahl

קֳבֵ֤לqŏbēlkoh-VALE
at
that
דְּנָה֙dĕnāhdeh-NA
time
בֵּהּbēhbay
certain
זִמְנָ֔אzimnāʾzeem-NA
Chaldeans
קְרִ֖בוּqĕribûkeh-REE-voo
near,
came
גֻּבְרִ֣יןgubrînɡoov-REEN
and
accused
כַּשְׂדָּאִ֑יןkaśdāʾînkahs-da-EEN

וַאֲכַ֥לוּwaʾăkalûva-uh-HA-loo
the
Jews.
קַרְצֵיה֖וֹןqarṣêhônkahr-tsay-HONE
דִּ֥יdee
יְהוּדָיֵֽא׃yĕhûdāyēʾyeh-hoo-da-YAY

Cross Reference

એઝરા 4:12
અમે તમારું ધ્યાન ખેચીએ છીએ કે, બાબિલથી યરૂશાલેમ મોકલવામાં આવેલા યહૂદિયાઓ બળવાખોર અને દુષ્ટ નગરનું ફરીથી બાંધકામ કરી રહ્યા છે. તેઓ નગરના કિલ્લાની દીવાલ બાંધી રહ્યાં છે અને પાયાનું સમારકામ કરી રહ્યાં છે.

એસ્તેર 3:8
ત્યારે હામાને રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોમાંની બીજી પ્રજાઓ વચ્ચે એક પ્રજાના લોકો પ્રસરેલા છે; બીજા બધા લોકો કરતાં તેમના રીત રિવાજો જુદા છે અને તેઓ આપ નામદારના કાનૂનો સુદ્ધાં માનતા નથી. તેમને નભાવી લેવા તે તમારા હિતમાં નથી.”

દારિયેલ 6:12
તેથી તેમણે રાજા પાસે જઇને તેને પેલા હુકમની યાદ આપીને કહ્યું, “હે મહારાજ, આપે એવા હુકમ ઉપર સહી નહોતી કરી કે, જે કોઇ 30 દિવસ દરમ્યાન આપના સિવાય બીજા કોઇપણ દેવ કે, માણસને અરજ કરશે તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે?”રાજાએ જવાબ આપ્યો, “હા, એ તો માદીઓ અને ઇરાનીઓનો કાયદો છે, જે કદી બદલાતો નથી અથવા રતબાતલ થતો નથી.”

એસ્તેર 3:6
અને મોર્દખાય યહૂદી છે એવી જાણ થતાં ફકત મોર્દખાયનો જીવ લઇને સંતોષ માનવાને બદલે તેણે આખા સામ્રાજ્યમાંથી એકેએક યહૂદીનો નાશ કરવાનો નિશ્ચય કર્યો.

દારિયેલ 2:10
ભવિષ્યવેત્તાઓએ રાજાને જવાબ આપ્યો, “આ પૃથ્વી ઉપર એવો કોઇ નથી, જે આપ જાણવા માંગો છો તે કહી શકે. કોઇ રાજાએ, મહારાજાએ, આજ સુધી કોઇ જાદુગર, કે, મંત્રવિદને આવો સવાલ પૂછયો નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 16:20
તે માણસો પાઉલ અને સિલાસને આગેવાનોની આગળ લાવ્યા અને કહ્યું, “આ માણસો યહૂદિઓ છે. તેઓ આપણા શહેરમાં મુશ્કેલીઓ ઊભી કરે છે,

પ્રેરિતોનાં ક્રત્યો 17:6
પણ તેઓ પાઉલ અને સિલાસને શોધી શક્યા નહિ. તેથી તે લોકોએ યાસોન અને બીજા કેટલાએક વિશ્વાસીઓને શહેરના આગેવાનો આગળ ઘસડી લાવ્યા. તે બધા લોકોએ બૂમો પાડી. “આ માણસોએ વિશ્વમાં દરેક જગ્યાએ મુશ્કેલી ઊભી કરી છે. અને તેઓ હવે અહીં આવ્યા છે.

પ્રેરિતોનાં ક્રત્યો 28:22
અમને તારા વિચારો સાંભળવાની ઈચ્છા છે. અમે જાણીએ છીએ કે બધી જ જગ્યાએ લોકો આ સમૂહની વિરૂદ્ધ બોલે છે.”

1 પિતરનો પત્ર 4:3
ભૂતકાળમાં અવિશ્વાસીઓ જે પસંદ કરે છે તેવા કાર્યો કરીને તમે તમારો ઘણો જ સમય વેડફી નાખ્યો. તમે વ્યભિચાર અને તમારી ઈચ્છા મુજબનાં દુષ્ટ કાર્યો કર્યા હતાં. તમે મદ્યપાન કરીને છકી ગયા હતા અને મોજશોખમાં અને મૂર્તિઓની પૂજા કરીને ખોટું કામ કર્યું હતું.