2 Samuel 3:39 in Gujarati

Gujarati Gujarati Bible 2 Samuel 2 Samuel 3 2 Samuel 3:39

2 Samuel 3:39
અને આજે હું રાજા તરીકે અભિષિકત થયો હતો. સરૂયાના આ પુત્રોએ મને ઘણી પીડા પહોચાડી છે, દેવ તેઓને લાયક સજા કરે!”

2 Samuel 3:382 Samuel 3

2 Samuel 3:39 in Other Translations

King James Version (KJV)
And I am this day weak, though anointed king; and these men the sons of Zeruiah be too hard for me: the LORD shall reward the doer of evil according to his wickedness.

American Standard Version (ASV)
And I am this day weak, though anointed king; and these men the sons of Zeruiah are too hard for me: Jehovah reward the evil-doer according to his wickedness.

Bible in Basic English (BBE)
While I, though I am crowned king, have little strength, and these men, the sons of Zeruiah, are out of my control: may the Lord give to the evil-doer the reward of his evil-doing!

Darby English Bible (DBY)
And I am this day weak, though anointed king; and these men, the sons of Zeruiah, are too hard for me: Jehovah reward the doer of evil according to his wickedness!

Webster's Bible (WBT)
And I am this day weak, though anointed king; and these men the sons of Zeruiah are too hard for me. The LORD shall reward the doer of evil according to his wickedness.

World English Bible (WEB)
I am this day weak, though anointed king; and these men the sons of Zeruiah are too hard for me. May Yahweh reward the evil-doer according to his wickedness."

Young's Literal Translation (YLT)
and I to-day `am' tender, and an anointed king: and these men, sons of Zeruiah, `are' too hard for me; Jehovah doth recompense to the doer of the evil according to his evil.'

am
be
וְאָֽנֹכִ֨יwĕʾānōkîveh-ah-noh-HEE
And
I
this
הַיּ֥וֹםhayyômHA-yome
day
רַךְ֙rakrahk
weak,
though
וּמָשׁ֣וּחַûmāšûaḥoo-ma-SHOO-ak
anointed
מֶ֔לֶךְmelekMEH-lek
king;
men
וְהָֽאֲנָשִׁ֥יםwĕhāʾănāšîmveh-ha-uh-na-SHEEM
these
הָאֵ֛לֶּהhāʾēlleha-A-leh
and
the
בְּנֵ֥יbĕnêbeh-NAY
sons
of
צְרוּיָ֖הṣĕrûyâtseh-roo-YA
Zeruiah
hard
too
קָשִׁ֣יםqāšîmka-SHEEM
for
מִמֶּ֑נִּיmimmennîmee-MEH-nee
shall
reward
me:
יְשַׁלֵּ֧םyĕšallēmyeh-sha-LAME
the
Lord
יְהוָ֛הyĕhwâyeh-VA
evil
doer
the
לְעֹשֵׂ֥הlĕʿōśēleh-oh-SAY
of

הָֽרָעָ֖הhārāʿâha-ra-AH
according
to
his
wickedness.
כְּרָֽעָתֽוֹ׃kĕrāʿātôkeh-RA-ah-TOH

Cross Reference

1 રાજઓ 2:33
યોઆબ અને તેનાં સંતાનોને માંથે એમના રકતનું પાપ કાયમ રહો, પણ દાઉદને અને તેનાં વંશજોને અને તેના વંશને અને તેની રાજગાદીને યહોવા સદા સુખશાંતિ આપો.”

2 તિમોથીને 4:14
આલેકસાંદર કંસારાએ મારું ઘણું નુકશાન કર્યુ છે. આલેકસાંદરના કુકર્મો બદલ પ્રભુ તેને શિક્ષા કરશે.

ગીતશાસ્ત્ર 101:8
આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું હંમેશા વિનાશ કરીશ, હું તે દુષ્ટ લોકોને યહોવાના નગરમાંથી જબરદસ્તીથી બહાર મોકલી આપીશ.

ગીતશાસ્ત્ર 28:4
તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો, તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો; જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.

1 રાજઓ 2:5
“સરૂયાના પુત્ર યોઆબે માંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે તું જાણે છે, તને ખબર નથી કે તેણે ઇસ્રાએલી લશ્કરના બે સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર અને યેથેરના પુત્ર અમાંસાને માંરી નાખ્યા હતા? યુદ્ધમાં તે બનેલો બનાવ હતો એવો તેણે દેખાવ કર્યો હતો, પણ હકીકતમાં એ કૃત્ય શાંતિના સમયમાં કરવામાં આવ્યું હતું. અને તેની તરવારબંધ અને પગરખાને નિદોર્ષના લોહીથી કલંકિત કર્યા હતાં.

રોમનોને પત્ર 13:4
શાસક તો દેવનો સેવક છે. જે તમને મદદ કરે છે. પરંતુ જો તમે કઈક ખોટું કરશો તો તમારે ડરવું પડશે. શાસક પાસે શિક્ષા કરવાની સત્તા હોય છે, અને તે એ સત્તાનો ઉપયોગ કરશે. ખોટાં કામો કરનાર લોકોને સજા કરતો અધિકારી દેવનો સેવક છે.

યશાયા 7:4
“અને તેને કહે કે, ‘મક્કમ રહેજે. ગભરાઇશ નહિ અને હિંમત હારીશ નહિ અરામી રસીન અને રમાલ્યાનો પુત્ર તો ઓલવાઇ જતી મશાલ જેવા છે, તેમના ગુસ્સાથી તમે ડરશો નહિ.

નીતિવચનો 25:5
તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો એટલે તેનું સિંહાસન ન્યાયવડે સ્થિર થશે.

નીતિવચનો 20:8
ન્યાયાસન પર બેઠેલો રાજા પોતાની આંખથીજ દુષ્ટને ઓળખી કાઢે છે.

ગીતશાસ્ત્ર 75:10
યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ, પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”

ગીતશાસ્ત્ર 62:12
ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે, તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.

ગીતશાસ્ત્ર 7:16
પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે; તે પોતાની ઉગ્રતાથી પોતેજ ત્રાસ સહન કરશે.

2 કાળવ્રત્તાંત 19:6
અને તેમને કહ્યું, “પૂર્ણ વિચાર કરીને તમારી ફરજ બજાવજો, કારણ, તમે માણસને નામે નહિ પણ યહોવાને નામે ન્યાય કરો છો. તમે જ્યારે ચૂકાદો આપો છો ત્યારે યહોવા તમારી સાથે હોય છે.

1 કાળવ્રત્તાંત 22:5
દાઉદે જણાવ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન અને બિનઅનુભવી છે. યહોવા માટે જે મંદિર બાંધવાનું છે તે ખૂબ ભવ્ય અને દેશવિદેશમાં વિખ્યાત થવું જોઇએ. એટલે તેના માટે બધો જ સામાન મારે જ ભેગો કરવો જોઇએ.” આથી તેણે પોતાના મૃત્યુ પહેલા બાંધકામની સર્વ સામગ્રી એકઠી કરી તૈયાર કરી નાખી.

1 કાળવ્રત્તાંત 2:15
છઠ્ઠો ઓસેમ, અને સાતમો દાઉદ;

2 શમએલ 19:13
અને અમાંસાને કહો કે, તમે માંરા સગા સંબંધી છો. હું તને યોઆબને સ્થાને લશ્કરનો સેનાપતિ નિયુકત કરું છું; જો ના નિયુકત કરું તો દેવ મને શિક્ષા કરો.”

2 શમએલ 19:5
પછી યોઆબ રાજાના મહેલમાં ગયો અને કહ્યું, “આજે આપે આપના અમલદારોનું અપમાંન કર્યું છે, જેમણે તમાંરો જીવ અને તમાંરા પુત્રોના અને પુત્રીઓના, આપની પત્નીઓના અને ઉપપત્નીઓના પ્રાણ બચાવ્યાં હતાં.

નિર્ગમન 21:12
“જો કોઈ એક વ્યક્તિને માંરી તેની હત્યા કરે, તો તેને મોતની સજા કરવી.