2 Samuel 16:7 in Gujarati

Gujarati Gujarati Bible 2 Samuel 2 Samuel 16 2 Samuel 16:7

2 Samuel 16:7
તેણે દાઉદને અપશબ્દો કહ્યાં, “ઓ ખૂન કરનાર, લોહી તરસ્યા! અહીંથી ચાલ્યો જા!

2 Samuel 16:62 Samuel 162 Samuel 16:8

2 Samuel 16:7 in Other Translations

King James Version (KJV)
And thus said Shimei when he cursed, Come out, come out, thou bloody man, and thou man of Belial:

American Standard Version (ASV)
And thus said Shimei when he cursed, Begone, begone, thou man of blood, and base fellow:

Bible in Basic English (BBE)
And Shimei said, with curses, Be gone, be gone, you man of blood, you good-for-nothing:

Darby English Bible (DBY)
And thus said Shimei as he cursed: Away, away, thou man of blood and man of Belial!

Webster's Bible (WBT)
And thus said Shimei when he cursed, Come out, come out, thou bloody man, and thou man of Belial:

World English Bible (WEB)
Thus said Shimei when he cursed, Be gone, be gone, you man of blood, and base fellow:

Young's Literal Translation (YLT)
And thus said Shimei in his reviling, `Go out, go out, O man of blood, and man of worthlessness!

And
thus
וְכֹֽהwĕkōveh-HOH
said
אָמַ֥רʾāmarah-MAHR
Shimei
שִׁמְעִ֖יšimʿîsheem-EE
cursed,
he
when
בְּקַֽלְל֑וֹbĕqallôbeh-kahl-LOH
Come
out,
צֵ֥אṣēʾtsay
out,
come
צֵ֛אṣēʾtsay
thou
bloody
אִ֥ישׁʾîšeesh
man,
הַדָּמִ֖יםhaddāmîmha-da-MEEM
and
thou
man
וְאִ֥ישׁwĕʾîšveh-EESH
of
Belial:
הַבְּלִיָּֽעַל׃habbĕliyyāʿalha-beh-lee-YA-al

Cross Reference

પુનર્નિયમ 13:13
કે તમાંરા રાષ્ટનાં અમુક દુષ્ટ લોકોએ તેમના શહેરના લોકોને ગેરમાંગેર્ દોરીને તમે કદી પૂજયા ન હોય તેવા પારકા દેવોની પૂજા કરવાનું તેમને કહ્યું છે,

ગીતશાસ્ત્ર 5:6
હે યહોવા, તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ અને ગુપ્ત રીતે બીજાને ઇજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.

1 રાજઓ 21:13
અને પેલા બે બદમાંશો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ જુબાની આપી અને કહ્યું તેણે (નાબોથ) દેવને અને રાજાને શ્રાપ આપીને ખોટું કર્યુ છે. પછી તેઓ તેને શહેરની બહાર લઈ ગયા અને પથ્થરો ફેકીને માંરી નાખ્યો.

1 રાજઓ 21:10
સભાની આગળમાં બે બદમાંશોને પણ બેસાડો અને તેમની પાસે કહેવડાવો કે “નાબોથે યહોવાને અને રાજાને શ્રાપ આપ્યો છે. તો તેને બહાર લઇ જાવ અને તેના પર પથ્થરો ફેંકીને તેને માંરી નાખો.”

2 શમએલ 12:9
તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,

2 શમએલ 11:15
પત્રમાં તેણે લખ્યું, “જયાં ભીષણ યુદ્ધ ચાલતું હોય ત્યાં આગળ ઊરિયાને મૂકવો અને પછી તમાંરે પાછા હઠી જવું અને એને મરવા દેવો.”

2 શમએલ 3:37
તે દિવસે યહૂદાના લોકો અને ઇસ્રાએલના બધા લોકો સમજી શકયા કે નેરના પુત્ર આબ્નેરના ખૂન માંટે રાજાને દોષ આપવો ન જોઇએ કારણકે તેણે આબ્નેરને માંરવા હૂકમ કર્યો ન હતો.

1 શમુએલ 25:17
તેથી હવે આ બાબતનો સંપૂર્ણ વિચાર કરીને શું કરવું તે નક્કી કરીને કહો. નહિ તો આપણા ઘણીને અને તેમના આખા કુટુંબને મુશ્કેલી નો સામનો કરવો પડશે. નાબાલ એટલો દુષ્ટ છે કે તેની સાથે વાત કરવી અશક્ય છે કે જેથી તે તેનુ મન બદલાવી શકે.”

1 શમુએલ 2:12
હવે એલીના પુત્રો દુષ્ટ હતા. તેઓને યહોવા પ્રતિ પ્રેમ ન હતો!

ગીતશાસ્ત્ર 51:14
હે મારા દેવ, મારા તારણહાર; મને મૃત્યુદંડથી બચાવો; હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ, અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.