2 Corinthians 7:8
મારા પત્રથી તમને દુઃખ થાય તો પણ તે લખવા માટે હું દિલગીર નથી. મને ખબર છે કે તે પત્રએ તમને દુઃખ આપ્યું છે. અને તે માટે હું દિલગીર છું. પરંતુ તેનાથી તમને દુઃખ થયું માટે જ વ્યથિત થયા.
2 Corinthians 7:8 in Other Translations
King James Version (KJV)
For though I made you sorry with a letter, I do not repent, though I did repent: for I perceive that the same epistle hath made you sorry, though it were but for a season.
American Standard Version (ASV)
For though I made you sorry with my epistle, I do not regret it: though I did regret `it' (for I see that that epistle made you sorry, though but for a season),
Bible in Basic English (BBE)
For though my letter gave you pain, I have no regret for it now, though I had before; for I see that the letter gave you pain, but only for a time.
Darby English Bible (DBY)
For if also I grieved you in the letter, I do not regret [it], if even I have regretted it; for I see that that letter, if even [it were] only for a time, grieved you.
World English Bible (WEB)
For though I made you sorry with my letter, I do not regret it, though I did regret it. For I see that my letter made you sorry, though just for a while.
Young's Literal Translation (YLT)
because even if I made you sorry in the letter, I do not repent -- if even I did repent -- for I perceive that the letter, even if for an hour, did make you sorry.
| For | ὅτι | hoti | OH-tee |
| though | εἰ | ei | ee |
| καὶ | kai | kay | |
| I made you | ἐλύπησα | elypēsa | ay-LYOO-pay-sa |
| sorry | ὑμᾶς | hymas | yoo-MAHS |
| with | ἐν | en | ane |
a | τῇ | tē | tay |
| letter, | ἐπιστολῇ | epistolē | ay-pee-stoh-LAY |
| I do not | οὐ | ou | oo |
| repent, | μεταμέλομαι· | metamelomai | may-ta-MAY-loh-may |
| though | εἰ | ei | ee |
| καὶ | kai | kay | |
| repent: did I | μετεμελόμην | metemelomēn | may-tay-may-LOH-mane |
| for | βλέπω | blepō | VLAY-poh |
| I perceive | γὰρ | gar | gahr |
| that | ὅτι | hoti | OH-tee |
| the | ἡ | hē | ay |
| same | ἐπιστολὴ | epistolē | ay-pee-stoh-LAY |
| made hath epistle | ἐκείνη | ekeinē | ake-EE-nay |
| you | εἰ | ei | ee |
| sorry, | καὶ | kai | kay |
| though | πρὸς | pros | prose |
| but were it | ὥραν | hōran | OH-rahn |
| for | ἐλύπησεν | elypēsen | ay-LYOO-pay-sane |
| a season. | ὑμᾶς | hymas | yoo-MAHS |
Cross Reference
નિર્ગમન 5:22
ત્યારે મૂસાએ યહોવાને પ્રાર્થના કરી અને કહ્યું, “હે યહોવા, તમે આ લોકોના આવા ભૂંડા હાલ શા માંટે કર્યા? વળી તમે મને જ શા માંટે મોકલ્યો?
હિબ્રૂઓને પત્ર 12:9
આપણા સંસારી પિતા આપણને શિક્ષા કરે છે છતાં આપણે તેનું માન જાળવીએ છીએ. તો પછી સાચું જીવન જીવવા માટે આપણા આત્માઓના પિતાને આપણે વધારે આધિન થવું જ જોઈએ. તે વધારે મહત્વનું છે. જે કાંઈ શિક્ષા કરે તે આપણે સ્વીકારવી જ જોઈએ.
2 કરિંથીઓને 7:11
જેવી દેવની ઈચ્છા હતી તેવી વ્યથા તમારી હતી. હવે જુઓ કે તે વ્યથા તમને શું પ્રદાન કરે છે: તે વ્યથા તમારામાં ઘણી ગંભીરતા લાવી. તમે ખોટા ન હતા તેવું પૂરવાર કરવાની તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને ક્રોધિત તેમજ ભયભીત બનાવ્યા. મને મળવા માટે તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને વધારે સમર્પિત બનાવ્યા. તેણે તમને ન્યાયી બાબત કરવાની ઈચ્છાવાળા બનાવ્યા. તમે સાબિત કર્યુ કે તમે આ બાબતમાં સંપૂર્ણ નિર્દોષ હતા.
2 કરિંથીઓને 7:6
પરંતુ જે લોકો મુશ્કેલીમાં હોય છે તેમને દેવ સહારે આપે છે. અને જ્યારે તિતસ આવ્યો ત્યારે દેવે અમને સહારો આપ્યો.
2 કરિંથીઓને 2:2
જો હું તમને ઉદાસ કરું તો મને આનંદીત કોણ કરશે? માત્ર તમે જ, કે જેમને મે ઉદાસ ન કર્યા, તે જ મને આનંદીત કરી શકે.
યોહાન 21:17
ઈસુએ ત્રીજી વાર કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”પિતર ઉદાસ હતો કારણ કે ઈસુએ તેને ત્રણ વખત પૂછયું, “શું તું મને પ્રેમ કરે છે?” પિતરે કહ્યું, “પ્રભુ તું બધું જાણે છે. તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું!”ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેંટાંની સંભાળ રાખ.
યોહાન 16:6
તમારાં હૃદયો વ્યાકુળતાથી ભરાયેલાં છે. કારણ કે મેં તમને આ વચનો કહ્યાં છે.
લૂક 22:61
પછી પ્રભુ ફર્યો અને પિતરની આંખોમાં જોયું અને પ્રભુએ જે તેને કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું. “સવારે મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.”
માથ્થી 26:21
તેઓ બધા જમતા હતા. પછી ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારા બારમાંનો એક જે અહીં છે તે મને જલ્દીથી દુશ્મનોને સુપ્રત કરશે.”
યર્મિયાનો વિલાપ 3:32
કારણ, તે સજા કરે છે અને દુ:ખ દે છે; છતાં તે કરૂણાસાગર હોઇ દયા રાખે છે.
ચર્મિયા 20:7
પછી મેં કહ્યું, “હે યહોવા, તમે મને યુકિતપૂર્વક છેતર્યો છે. તમારા સંદેશાઓ આપવા માટે તમે મને દબાણ કર્યુ. કારણ કે મારા કરતાં તમે અતિ બળવાન છો. પરંતુ હવે હું બધા દિવસો હાંસીપાત્ર થયો છું અને સર્વ લોકો મારી મશ્કરી કરે છે.
પ્રકટીકરણ 3:19
“હું જે લોકોને ચાહું છું તે સવૅને હું સધારું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા, પસ્તાવો કર.