Psalm 94:7
તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી. યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”
Psalm 94:7 in Other Translations
King James Version (KJV)
Yet they say, The LORD shall not see, neither shall the God of Jacob regard it.
American Standard Version (ASV)
And they say, Jehovah will not see, Neither will the God of Jacob consider.
Bible in Basic English (BBE)
And they say, Jah will not see it, the God of Jacob will not give thought to it.
Darby English Bible (DBY)
And say, Jah will not see, neither will the God of Jacob regard [it].
World English Bible (WEB)
They say, "Yah will not see, Neither will Jacob's God consider."
Young's Literal Translation (YLT)
And they say, `Jehovah doth not see, And the God of Jacob doth not consider.'
| Yet they say, | וַ֭יֹּ֣אמְרוּ | wayyōʾmĕrû | VA-YOH-meh-roo |
| The Lord | לֹ֣א | lōʾ | loh |
| shall not | יִרְאֶה | yirʾe | yeer-EH |
| see, | יָּ֑הּ | yāh | ya |
| neither | וְלֹא | wĕlōʾ | veh-LOH |
| shall the God | יָ֝בִ֗ין | yābîn | YA-VEEN |
| of Jacob | אֱלֹהֵ֥י | ʾĕlōhê | ay-loh-HAY |
| regard | יַעֲקֹֽב׃ | yaʿăqōb | ya-uh-KOVE |
Cross Reference
Job 22:12
શું દેવ આકાશમાં, ઊંચ્ચસ્થાનમાં, નથી? તારાઓની ઊંચાઇ જો, તેઓ કેટલાં ઊંચા છે.
Psalm 10:11
તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે? દેવ ભૂલી ગયા છે? તેમણે પોતાનું મુખ જોયુ નથી, સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”
Psalm 59:7
તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે. તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે. તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.
Isaiah 29:15
જેઓ યહોવાથી પોતાની યોજનાઓ સંતાડવાનો પ્રયત્ન કરે છે. જેઓ અંધકારમાં કામ કરે છે અને કહે છે કે, “અમને કોણ જોનાર છે! અમને કોણ ઓળખે છે?”
Ezekiel 8:12
પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તેં જોયું કે ઇસ્રાએલીઓના આગેવાનો અહીં અંઘારામાં પોતપોતાની મૂર્તિના ગોખલા આગળ શું કરે છે? એ લોકો એમ માને છે કે, ‘યહોવા અમને જોતા નથી, તે તો દેશને છોડીને ચાલ્યા ગયા છે.”‘
Ezekiel 9:9
તેથી દેવે જવાબ આપ્યો: “ઇસ્રાએલના તથા યહૂદાના લોકોના અપરાધ અતિશય મોટા છે. સમગ્ર દેશ રકતપાત અને અધમતાથી ખદબદે છે. તેઓ માને છે કે ‘યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે. અને તેઓ અમને જોતા નથી!’
Zephaniah 1:12
“જેઓ પોતાના વ્યવસાયમાં અધર્મના માર્ગથી સ્થિર થયા હોય, અને ‘યહોવા અમારું કશું ખરાબ નહિ કરે કે ભલું નહિ કરે’ એવું માનનારાઓને તે વખતે હું દીવો લઇને યરૂશાલેમના વિસ્તારોમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.
Luke 18:3
તે જ ગામમાં એક સ્ત્રી હતી, તેના પતિનું અવસાન થએલ હતું. તે સ્ત્રી ઘણીવાર આ ન્યાયાધીશ પાસે આવતી અને કહેતી કે, “એક માણસ મારું ખરાબ કરી રહ્યો છે, મને મારા હક્કો અપાવ.”