Psalm 77:8
શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ? શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
Psalm 77:8 in Other Translations
King James Version (KJV)
Is his mercy clean gone for ever? doth his promise fail for evermore?
American Standard Version (ASV)
Is his lovingkindness clean gone for ever? Doth his promise fail for evermore?
Bible in Basic English (BBE)
Is his mercy quite gone for ever? has his word come to nothing?
Darby English Bible (DBY)
Hath his loving-kindness ceased for ever? hath [his] word come to an end from generation to generation?
Webster's Bible (WBT)
Will the Lord cast off for ever? and will he be favorable no more?
World English Bible (WEB)
Has his loving kindness vanished forever? Does his promise fail for generations?
Young's Literal Translation (YLT)
Hath His kindness ceased for ever? The saying failed to all generations?
| Is his mercy | הֶאָפֵ֣ס | heʾāpēs | heh-ah-FASE |
| clean gone | לָנֶ֣צַח | lāneṣaḥ | la-NEH-tsahk |
| for ever? | חַסְדּ֑וֹ | ḥasdô | hahs-DOH |
| promise his doth | גָּ֥מַר | gāmar | ɡA-mahr |
| fail | אֹ֝֗מֶר | ʾōmer | OH-mer |
| for evermore? | לְדֹ֣ר | lĕdōr | leh-DORE |
| וָדֹֽר׃ | wādōr | va-DORE |
Cross Reference
Numbers 23:19
દેવ તે કાંઈ મનુષ્ય નથી કે જૂઠું બોલે, વળી તે કંઈ માંણસ નથી કે પોતાના વિચાર બદલે. તે તો જે બોલે તે પાળે, ને જે કહે તે પ્રમાંણે કરે.
Romans 9:6
હા, આ યહૂદિઓ માટે હું ઘણું દુ:ખ અનુભવું છું. એમને આપેલું વચન દેવ પાળી ન શક્યો, એમ હું કહેવા માગતો નથી. પરંતુ ઈસ્રાએલના માત્ર થોડાક યહૂદિઓ જ દેવના સાચા લોકો છે.
Numbers 14:34
ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે 40વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?”
Isaiah 27:11
તેના વૃક્ષોની ડાળીઓ જ્યારે સૂકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમને બળતણ તરીકે વાપરશે; કારણ, એ પ્રજા સમજણ વગરની છે.અને તેથી એનો સર્જનહાર દેવ, તેના પર દયા નહિ લાવે, તેના પર કૃપા નહિ કરે.
Jeremiah 15:18
મારાં દુ:ખોનો કોઇ પાર નથી, મારો ઘા અસાધ્ય કેમ છે, રુઝાતો કેમ નથી? તમારી મદદ ચોમાસામાં વહેતાં ઝરણાં જેવી અચોક્કસ છે. કોઇ વાર પૂર આવે અને પછી હાડકાં જેવું એકદમ સૂકું હોય.”
Luke 16:25
“પણ ઈબ્રાહિમે કહ્યું; દીકરા, યાદ કર જ્યારે તું જીવતો હતો ત્યારે તારી પાસે જીવનમાં બધી જ સારી વસ્તુઓ હતી. પણ લાજરસના જીવનમાં તો બધું જ ખરાબ હતું. હવે લાજરસ અહીં દિલાસો પામે છે, અને તું પીડા ભોગવે છે.
2 Peter 3:9
પ્રભુએ જે વચન આપ્યું છે તે કરવામાં તે વિલંબ કરતો નથી-જે રીતે કેટલાએક લોકો વિલંબને સમજે છે તે રીતે. પરંતુ પ્રભુ તમારા માટે ધીરજ રાખે છે. અને તે કોઈ પણ વ્યક્તિ ભટકી જાય તેમ ઇચ્છતો નથી. દેવની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પશ્વાત્તાપ કરે અને તે પાપ કરતા અટકે.