Psalm 56:7 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 56 Psalm 56:7

Psalm 56:7
યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો. તેમને વિદેશી રાષ્ટોનો કોપ સહન કરવા દો.

Psalm 56:6Psalm 56Psalm 56:8

Psalm 56:7 in Other Translations

King James Version (KJV)
Shall they escape by iniquity? in thine anger cast down the people, O God.

American Standard Version (ASV)
Shall they escape by iniquity? In anger cast down the peoples, O God.

Bible in Basic English (BBE)
By evil-doing they will not get free from punishment. In wrath, O God, let the peoples be made low.

Darby English Bible (DBY)
Shall they escape by iniquity? In anger cast down the peoples, O God.

Webster's Bible (WBT)
They assemble themselves, they hide themselves, they mark my steps, when they wait for my soul.

World English Bible (WEB)
Shall they escape by iniquity? In anger cast down the peoples, God.

Young's Literal Translation (YLT)
By iniquity they escape, In anger the peoples put down, O God.

Shall
they
עַלʿalal
escape
אָ֥וֶןʾāwenAH-ven
by
פַּלֶּטpalleṭpa-LET
iniquity?
לָ֑מוֹlāmôLA-moh
anger
thine
in
בְּ֝אַ֗ףbĕʾapBEH-AF
cast
down
עַמִּ֤ים׀ʿammîmah-MEEM
the
people,
הוֹרֵ֬דhôrēdhoh-RADE
O
God.
אֱלֹהִֽים׃ʾĕlōhîmay-loh-HEEM

Cross Reference

Psalm 55:23
હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો. ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં. પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.

Habakkuk 1:13
તમારી આંખો એટલી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઇ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી. તો પછી શા માટે તમે એ અપ્રામાણિક લોકોને જોઇ રહ્યાં છો. અને દુષ્ટ માણસ પોતાના કરતાં સારા માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે મૂંગા રહો છો?

Jeremiah 18:19
યમિર્યાએ પ્રાર્થના કરી, “હે યહોવા, મને ધ્યાનથી સાંભળ! મારા દુશ્મનો મારી વિરુદ્ધ જે કહે છે તે સાંભળ!

Jeremiah 10:25
તમારો રોષ તમે બીજી પ્રજાઓ પર ઉતારો, જે લોકો તમને માનતા નથી, તમારું નામ લેતાં નથી. કારણ, તેઓ યાકૂબના કુટુંબોને ખાઇ ગયા છે, તેમણે તેમનો અંત આણ્યો છે, અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.

Jeremiah 7:10
અને પછી અહીં આવી મારા મંદિરમાં મારી સમક્ષ ઊભા રહીને કહો છો, “અમે સુરક્ષિત છીએ,” આ બધા અધમ કાર્યો કરવાને અમને છૂટ છે!

Isaiah 28:15
કારણ કે તમે એમ કહો છો કે, અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અમે શેઓલની સાથે સમજૂતી કરી છે; જ્યારે વિનાશનો ચાબખો વીંજાશે ત્યારે તે અમને સ્પર્શ કરશે નહિ, કારણ કે અમે જૂઠાણાનો આશ્રય લીધો છે, અને અમારી જાતને જુઠ્ઠાણામાં છુપાવી દીધી છે.

Ecclesiastes 8:8
તેનો પોતાના આત્માને રોકવાની શકિત કોઇ માણસમાં હોતી નથી; અને મૃત્યુકાળ ઉપર કોઇ પણ ને સત્તા નથી; કોઇ પોતાના માટે બીજા કોઇને તે યુદ્ધમાં મોકલી શકે નહિ. અને જે તે કરે છે તેને દુષ્ટ બચાવી શકતો નથી.

Psalm 94:20
હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.

Psalm 55:15
એકાએક તેમના પર મોત આવો, તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે, તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.

Psalm 55:9
હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો, મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.

Psalm 36:12
“જુઓ! અન્યાય કરનારાઓનું કેવું પતન થયું છે! તેઓ એવા ફેંકી દેવાયા છે કે પાછા ઊઠી શકશે નહિ.”