Psalm 139:18 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 139 Psalm 139:18

Psalm 139:18
જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય, અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!

Psalm 139:17Psalm 139Psalm 139:19

Psalm 139:18 in Other Translations

King James Version (KJV)
If I should count them, they are more in number than the sand: when I awake, I am still with thee.

American Standard Version (ASV)
If I should count them, they are more in number than the sand: When I awake, I am still with thee.

Bible in Basic English (BBE)
If I made up their number, it would be more than the grains of sand; when I am awake, I am still with you.

Darby English Bible (DBY)
[If] I would count them, they are more in number than the sand. When I awake, I am still with thee.

World English Bible (WEB)
If I would count them, they are more in number than the sand. When I wake up, I am still with you.

Young's Literal Translation (YLT)
I recount them! than the sand they are more, I have waked, and I am still with Thee.

If
I
should
count
אֶ֭סְפְּרֵםʾespĕrēmES-peh-rame
number
in
more
are
they
them,
מֵח֣וֹלmēḥôlmay-HOLE
sand:
the
than
יִרְבּ֑וּןyirbûnyeer-BOON
when
I
awake,
הֱ֝קִיצֹ֗תִיhĕqîṣōtîHAY-kee-TSOH-tee
I
am
still
וְעוֹדִ֥יwĕʿôdîveh-oh-DEE
with
thee.
עִמָּֽךְ׃ʿimmākee-MAHK

Cross Reference

Psalm 3:5
પછી હું શાંતિથી સૂઇ જાઉં છું, સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.

Psalm 139:3
તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું. હું જે બધું કરું છું તે તમે જાણો છો.

1 Thessalonians 5:10
આપણે તેની સંઘાતે જીવી શકીએ તેથી ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. જ્યારે ઈસુનું આગમન થાય ત્યારે આપણે જીવિત હોઈએ કે મૃત તેનું કોઈ મહત્વ નથી.

Daniel 12:2
જેઓ ધરતીની ધૂળમાં પોઢી ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને શાશ્વત જીવન મળશે અને કેટલાકને અનંતકાળ સુધી શરમ અને તિરસ્કારના ભોગ બનવું પડશે.

Isaiah 26:19
છતાં પણ અમારી પાસે આ ખાતરી છે: “જેઓ દેવના છે; તેઓ ફરીથી સજીવન થશે. તેઓનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારાઓ, તમે જાગૃત થાઓ, ને મોટેથી હર્ષનાદ કરો; કારણ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, તે જેમ વનસ્પતિને સજીવન કરે છે તેમ યહોવા મૃત્યુલોકમાં સૂતેલાઓને સજીવન કરશે.”

Psalm 63:6
જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે, આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.

Psalm 40:12
કારણ, મારા માથે સમસ્યાઓનો ઢગલો ખડકાયો છે; મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે હું દબાઇ ગયો છું મારા પાપો મારા માથાના વાળથીયે વધારે છે. મેં મારી હિંમત ગુમાવી છે.

Psalm 40:5
હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે. તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે. તમારા જેવું કોઇ નથી ! હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.

Psalm 17:15
પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.

Psalm 16:8
મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી. હું તેમના જમણા હાથ પાસે જ છું, ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.