Proverbs 9:12
જો તું જ્ઞાની હોય તો એ તારા લાભની વાત છે.જો તું ઉદ્ધત થઇશ, તો તારે તેની કિંમ્મત ચૂકવવી પડશે.મૂર્ખ સ્ત્રી કંકાસિપણ
Proverbs 9:12 in Other Translations
King James Version (KJV)
If thou be wise, thou shalt be wise for thyself: but if thou scornest, thou alone shalt bear it.
American Standard Version (ASV)
If thou art wise, thou art wise for thyself; And if thou scoffest, thou alone shalt bear it.
Bible in Basic English (BBE)
If you are wise, you are wise for yourself; if your heart is full of pride, you only will have the pain of it.
Darby English Bible (DBY)
If thou art wise, thou shalt be wise for thyself; and if thou scornest, thou alone shalt bear it.
World English Bible (WEB)
If you are wise, you are wise for yourself. If you mock, you alone will bear it.
Young's Literal Translation (YLT)
If thou hast been wise, thou hast been wise for thyself, And thou hast scorned -- thyself bearest `it'.
| If | אִם | ʾim | eem |
| thou be wise, | חָ֭כַמְתָּ | ḥākamtā | HA-hahm-ta |
| wise be shalt thou | חָכַ֣מְתָּ | ḥākamtā | ha-HAHM-ta |
| scornest, thou if but thyself: for | לָּ֑ךְ | lāk | lahk |
| thou alone | וְ֝לַ֗צְתָּ | wĕlaṣtā | VEH-LAHTS-ta |
| shalt bear | לְֽבַדְּךָ֥ | lĕbaddĕkā | leh-va-deh-HA |
| it. | תִשָּֽׂא׃ | tiśśāʾ | tee-SA |
Cross Reference
Job 22:2
“શું કોઇપણ માણસ દેવને ઉપયોગી છે? ડાહ્યામાં ડાહ્યો માણસ પણ દેવને ઉપયોગી છે ખરો?
Job 22:21
અયૂબ, હવે તું તારી જાત દેવને સમપિર્ત કરી દે, અને તેની સાથે સુલેહ કર, જેથી તારું ભલું થશે.
Job 35:6
અયૂબ, જો તમે પાપ કરો, તો તેમાં દેવને કોઇ રીતે હાનિ થવાની નથી. જો તમારી પાસે ખૂબ પાપ ભર્યા હોય તો તેમાં દેવનું કાંઇ નુકસાન નથી.
Proverbs 16:26
મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; તેનું મોઢું માણસને જંપીને બેસવા દેતું નથી.
Isaiah 28:22
એટલે હવે તમે હાંસી ઉડાવશો નહિ. નહિ તો તમારી સાંકળો મજબૂત થઇ જશે. સૈન્યોના દેવ યહોવાએ છોડેલી આખા દેશના વિનાશની આજ્ઞા મેં સાંભળી છે.
Ezekiel 18:20
જે માણસ પાપ કરશે તે મરણ પામશે. પુત્રને તેના પિતાનાં પાપોની શિક્ષા થશે નહિ, કે પિતાને પોતાના પુત્રના પાપોની શિક્ષા થશે નહિ. ન્યાયી માણસને પોતાની ભલાઇનો અને દુષ્ટ માણસને પોતાની દુષ્ટતાનો બદલો મળશે.
2 Peter 3:3
અંતિમ દિવસોમા શું થશે તે સમજવું તમારા માટે મહત્વનું છે. લોકો તમારી સામે હસશે. તેઓ પોતાને ગમતી દુર્વાસના પ્રમાણે ચાલશે જેનો તેઓ આનંદ માણશે.
2 Peter 3:16
પાઉલ તેના બધા જ પત્રોમાં આ જ રીતે આ બધી વાતો લખે છે. પાઉલના પત્રોમાં કેટલીક એવી વાતો છે કે જે સમજવામાં અઘરી છે. અને કેટલાએક લોકો તેને ખોટી રીતે સમજાવે છે.તે લોકો આજ્ઞાત છે, અને વિશ્વાસમાં નિબૅળ છે. તે જ લોકો બીજા શાસ્ત્રો 43 ને પણ ખોટી રીતે સમજાવે છે. પરંતુ આમ કરીને તેઓ પોતાનો જ વિનાશ નોતરે છે.