Proverbs 24:19 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 24 Proverbs 24:19

Proverbs 24:19
જેઓ દુષ્કમોર્ કરે છે તેની ઉપર ગુસ્સે થતો નહિ કે દુર્જનની ઇર્ષ્યા કરતો નહિ.

Proverbs 24:18Proverbs 24Proverbs 24:20

Proverbs 24:19 in Other Translations

King James Version (KJV)
Fret not thyself because of evil men, neither be thou envious at the wicked:

American Standard Version (ASV)
Fret not thyself because of evil-doers; Neither be thou envious at the wicked:

Bible in Basic English (BBE)
Do not be troubled because of evil-doers, or have envy of sinners:

Darby English Bible (DBY)
Fret not thyself because of evil-doers, [and] be not envious of the wicked:

World English Bible (WEB)
Don't fret yourself because of evildoers; Neither be envious of the wicked:

Young's Literal Translation (YLT)
Fret not thyself at evil doers, Be not envious at the wicked,

Fret
אַלʾalal
not
thyself
תִּתְחַ֥רtitḥarteet-HAHR
because
of
evil
בַּמְּרֵעִ֑יםbammĕrēʿîmba-meh-ray-EEM
neither
men,
אַלʾalal
be
thou
envious
תְּ֝קַנֵּ֗אtĕqannēʾTEH-ka-NAY
at
the
wicked;
בָּרְשָׁעִֽים׃boršāʿîmbore-sha-EEM

Cross Reference

Psalm 37:1
દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઇશ નહિ. અને અન્યાય કરનારની ઇર્ષા કરતો નહિ.

Proverbs 24:1
દુર્જનોની ઇર્ષ્યા કરીશ નહિ કે તેમની સાથે રહેવાની ઇચ્છા સેવીશ નહિ.

Proverbs 23:17
તારા મનમાંય પાપીની ઇર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાથી ડરીને ચાલજે.

Revelation 18:4
પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો, જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ. પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.

2 Timothy 3:2
એવો સમય આવશે કે જ્યારે લોકો પોતાની જાતને જ તથા પૈસાને પ્રેમ કરશે. તેઓ બડાશખોર અને અભિમાની બનશે. લોકો બીજાની નિંદા-કૂથલી કરતા થઈ જશે. લોકો પોતાના મા-બાપની આજ્ઞા નહિ પાળે. લોકોમાં આભારની ભાવના મરી પરવારશે. દેવને જેવા લોકો ગમે છે તેવા તેઓ નહિ હોય.

Ephesians 5:11
અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો. કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી. અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો. પરંતુ તેઓને વખોડો.

2 Corinthians 6:17
“તેથી તે લોકોથી વિમુખ થાઓ અને તમારી જાતને તેઓનાથી જુદી તારવો, એમ પ્રભુ કહે છે. જે કઈ નિર્મળ નથી તેનો સ્પર્શ ન કરો, અને હું તમને અપનાવીશ.” યશાયા 52:11

Proverbs 13:20
જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પરંતુ જે મૂર્ખની સોબત કરે છે તેના બૂરા હાલ થાય છે.

Psalm 119:115
દુષ્ટ મન વાળા માણસો મારાથી દૂર રહો, જેથી હું મારા યહોવાની આજ્ઞાઓ પાળું.

Psalm 73:3
કારણ જ્યારે મેં પેલા દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઇ.

Psalm 26:4
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી. હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.

Psalm 1:1
માણસ કે પાપી સલાહ પ્રમાણે ચાલવા નથી ધન્ય છે.

Numbers 16:26
“તમે આ દુષ્ટ માંણસોના તંબુઓથી આધા ખસી જાઓ. એમની કોઈ વસ્તુને અડશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપોને કારણે તમે પણ તેમની સાથે નાશ પામશો.”