Proverbs 21:3
યહોવાને યજ્ઞ કરતાં નેકીનાં કૃત્યો અને ન્યાય વધારે પસંદ છે.
Proverbs 21:3 in Other Translations
King James Version (KJV)
To do justice and judgment is more acceptable to the LORD than sacrifice.
American Standard Version (ASV)
To do righteousness and justice Is more acceptable to Jehovah than sacrifice.
Bible in Basic English (BBE)
To do what is right and true is more pleasing to the Lord than an offering.
Darby English Bible (DBY)
To exercise justice and judgment is more acceptable to Jehovah than sacrifice.
World English Bible (WEB)
To do righteousness and justice Is more acceptable to Yahweh than sacrifice.
Young's Literal Translation (YLT)
To do righteousness and judgment, Is chosen of Jehovah rather than sacrifice.
| To do | עֲ֭שֹׂה | ʿăśō | UH-soh |
| justice | צְדָקָ֣ה | ṣĕdāqâ | tseh-da-KA |
| and judgment | וּמִשְׁפָּ֑ט | ûmišpāṭ | oo-meesh-PAHT |
| acceptable more is | נִבְחָ֖ר | nibḥār | neev-HAHR |
| to the Lord | לַיהוָ֣ה | layhwâ | lai-VA |
| than sacrifice. | מִזָּֽבַח׃ | mizzābaḥ | mee-ZA-vahk |
Cross Reference
1 Samuel 15:22
પરંતુ જવાબ આપ્યો, “યહોવાને અર્પણો વધારે ગમે છે કે તેમની આજ્ઞાનું પાલન ગમે છે? અર્પણો કરતાં તેમની આજ્ઞાનું પાલન બેહતર છે.
Proverbs 15:8
દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
Hosea 6:6
કારણકે તારાં યજ્ઞાર્પણ નહિ, પણ તારો પ્રેમ હું ચાહું છું. તારા દહનાર્પણો નહિ, પણ તું મારા કાર્યો ઓળખે તેવું હું ઇચ્છું છું.
Micah 6:6
હું જ્યારે પરાત્પર દેવની ઉપાસના કરવા આવું ત્યારે સાથે શું લેતો આવું? એક વર્ષના વાછરડાઓનાં અર્પણ સાથે શું અમે યહોવાની સમક્ષ નમન કરીએ? ના, એમ નહિ!
Psalm 50:8
મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે. તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.
Isaiah 1:11
યહોવા કહે છે, તમારા અસંખ્ય યજ્ઞો મારી આગળ તમે કર્યા છે છતાં તે મારે કોઇ કામના નથી. તમારા પુષ્ટ ઘેટાંની મારે જરૂર નથી. તમારાં અર્પણો, ગોધા, હલવાન તથા બકરાનું લોહી મને ભાવતું નથી.
Jeremiah 7:21
ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે, “મારા લોકો, ભલે તમે મને ચઢાવેલ યજ્ઞ ભેગુ દહનાર્પણ પણ લઇ લો અને એ બધું માંસ તમે ખાઇ જાઓ.
Mark 12:33
અને વ્યક્તિએ દેવને પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા સામર્થ્યથી પ્રીતિ કરવી જોઈએ. અને વ્યક્તિ તેની જાતને પ્રેમ કરે છે તે જ રીતે પડોશીને પ્રેમ કરવો જોઈએ. આ આજ્ઞાઓ, દેવને અર્પિત બઘા જ પ્રાણીઆ અને બલિદાનોથી વધારે મહત્વની છે.’