Proverbs 2:18 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 2 Proverbs 2:18

Proverbs 2:18
તેનું ઘર મૃત્યુની ખાઇમાં ઊતરી જાય છે અને તેનો માર્ગ મૃત્યુલોકમાં જાય છે.

Proverbs 2:17Proverbs 2Proverbs 2:19

Proverbs 2:18 in Other Translations

King James Version (KJV)
For her house inclineth unto death, and her paths unto the dead.

American Standard Version (ASV)
For her house inclineth unto death, And her paths unto the dead;

Bible in Basic English (BBE)
For her house is on the way down to death; her footsteps go down to the shades:

Darby English Bible (DBY)
-- for her house inclineth unto death, and her paths unto the dead;

World English Bible (WEB)
For her house leads down to death, Her paths to the dead.

Young's Literal Translation (YLT)
For her house hath inclined unto death, And unto Rephaim her paths.

For
כִּ֤יkee
her
house
שָׁ֣חָהšāḥâSHA-ha
inclineth
אֶלʾelel
unto
מָ֣וֶתmāwetMA-vet
death,
בֵּיתָ֑הּbêtāhbay-TA
paths
her
and
וְאֶלwĕʾelveh-EL
unto
רְ֝פָאִ֗יםrĕpāʾîmREH-fa-EEM
the
dead.
מַעְגְּלֹתֶֽיהָ׃maʿgĕlōtêhāma-ɡeh-loh-TAY-ha

Cross Reference

Proverbs 5:4
પણ તેનો અંત વિષ જેવો કડવો અને બેધારી તરવાર જેવો તીક્ષ્ણ હોય છે.

Proverbs 6:26
કારણ કે વારાંગનાને તો પુરુષે રોટલાનો ટૂકડો આપવો જ પડે છે જ્યારે પરણેલી સ્ત્રીની વાસનાભૂખતો પુરુષના જીવનને લઇને સંતોષાય છે.

Proverbs 7:22
અચાનક તે જેમ બળદ કસાઇવાડે જાય, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઇ જવાય તેમ જલ્દીથી તેની પાછળ જાય છે.

Proverbs 9:18
પરંતુ એ લોકોને ખબર નથી કે ત્યાં તો મોતની જગ્યા છે. અને તેના મહેમાનો શેઓલ તરફ આગળ વધી રહ્યાં છે.

1 Corinthians 6:9
તમે નિશ્ચિત રીતે જાણો છો કે લોકો અપકૃત્યો કરશે તે દેવનાં રાજ્યને પ્રાપ્ત નહિ કરી શકે. મૂર્ખ ન બનો. આ લોકો દેવનું રાજ્ય નહિ મેળવી શકે: લોકો કે જે તેમની જાતનો બીજા માણસો દ્વારા જાતીય ઉપયોગ થવા દે છે, લોકો કે જે મૂર્તિ પૂજા કરે છે,

Galatians 5:19
આપણા દેહનાં કામ તો ખુલ્લા છે એટલે: વ્યભિચાર, અપવિત્રતા, વિશ્વાસઘાત,

Ephesians 5:5
તમારે એ વાતની ખાતરી રાખવી જોઈએ કે જે વ્યક્તિ વ્યભિચારનું પાપ કરે છે તેનું ખ્રિસ્તના રાજ્યમાં કોઈ સ્થાન નથી. જે વ્યક્તિ પોતાની જાત માટે વધુ ને વધુ લાલચો રાખે છે અને દુષ્ટ કાર્યો કરે છે અને વધારે ને વધારે ઈચ્છા રાખે છે તે જૂઠા દેવને ભજ્વા જેવું છે.

Revelation 21:8
પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”

Revelation 22:15
શહેરની બહારની બાજુ કૂતરાંઓ (દુષ્ટ લોકો) છે, તે લોકો અશુદ્ધ જાદુ કરે છે, વ્યભિચારના પાપો કરે છે. બીજા લોકોનાં ખૂન કરે છે, મૂર્તિઓની પૂજા કરે છે, અને અસત્યને ચાહે છે અને જૂઠું બોલે છે.