Proverbs 15:31
જીવનપ્રદ શિખામણ સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
Proverbs 15:31 in Other Translations
King James Version (KJV)
The ear that heareth the reproof of life abideth among the wise.
American Standard Version (ASV)
The ear that hearkeneth to the reproof of life Shall abide among the wise.
Bible in Basic English (BBE)
The man whose ear is open to the teaching of life will have his place among the wise.
Darby English Bible (DBY)
The ear that heareth the reproof of life shall abide among the wise.
World English Bible (WEB)
The ear that listens to reproof lives, And will be at home among the wise.
Young's Literal Translation (YLT)
An ear that is hearing the reproof of life Doth lodge among the wise.
| The ear | אֹ֗זֶן | ʾōzen | OH-zen |
| that heareth | שֹׁ֭מַעַת | šōmaʿat | SHOH-ma-at |
| the reproof | תּוֹכַ֣חַת | tôkaḥat | toh-HA-haht |
| life of | חַיִּ֑ים | ḥayyîm | ha-YEEM |
| abideth | בְּקֶ֖רֶב | bĕqereb | beh-KEH-rev |
| among | חֲכָמִ֣ים | ḥăkāmîm | huh-ha-MEEM |
| the wise. | תָּלִֽין׃ | tālîn | ta-LEEN |
Cross Reference
Proverbs 15:5
મૂર્ખ પોતાના પિતાની સૂચનાઓને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.
Proverbs 25:12
જ્ઞાની વ્યકિતનો ઠપકો કાને ધરનારને માટે સોનાની કડી અને સોનાના ઘરેણાં જેવા છે.
Proverbs 1:23
જો તમે મારી ચેતવણી સાંભળશો તો હું મારો આત્મા તમારા પર રેડીશ અને મારા વચનો તમને જણાવીશ.
Proverbs 9:8
ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે.
Proverbs 13:20
જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પરંતુ જે મૂર્ખની સોબત કરે છે તેના બૂરા હાલ થાય છે.
Proverbs 19:20
સલાહ સાંભળીને શિખામણ સ્વીકારો; પછી અંતે તમે ડાહ્યા બનશો.
Isaiah 55:3
“મારી પાસે આવો, હું કહુ છું તે સાંભળો. મારું સાંભળશો તો જીવન પામશો. હું તમારી સાથે કાયમનો કરાર કરીશ. મેં દાઉદને જે ઉપકારો કરવાનું વચન આપ્યું હતું તે તમારા ઉપર કરીશ.
John 15:3
મેં તમને જે વચનો કહ્યાં છે તેનાથી તમે હવે શુદ્ધ થઈ ગયા છો.
1 John 2:19
ખ્રિસ્તના તે વિરોધીઓ આપણા સમુહમાં હતા. પણ તેઓ આપણામાંથી નીકળી ગયા. તેઓ ખરેખર આપણી સાથે ન હતા. જો તે ખરેખર આપણા સમુહના હોત, તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ નીકળી ગયા. આ તે બતાવે છે કે તેમાંનો કોઈ પણ ખરેખર આપણમાંનો હતો નહિ.