Proverbs 15:10 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 15 Proverbs 15:10

Proverbs 15:10
સદૃમાર્ગને તજી જનારને આકરી સજા થશે. અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરી જશે.

Proverbs 15:9Proverbs 15Proverbs 15:11

Proverbs 15:10 in Other Translations

King James Version (KJV)
Correction is grievous unto him that forsaketh the way: and he that hateth reproof shall die.

American Standard Version (ASV)
There is grievous correction for him that forsaketh the way; `And' he that hateth reproof shall die.

Bible in Basic English (BBE)
There is bitter punishment for him who is turned from the way; and death will be the fate of the hater of teaching.

Darby English Bible (DBY)
Grievous correction is for him that forsaketh the path; he that hateth reproof shall die.

World English Bible (WEB)
There is stern discipline for one who forsakes the way: Whoever hates reproof shall die.

Young's Literal Translation (YLT)
Chastisement `is' grievous to him who is forsaking the path, Whoso is hating reproof dieth.

Correction
מוּסָ֣רmûsārmoo-SAHR
is
grievous
רָ֭עrāʿra
unto
him
that
forsaketh
לְעֹזֵ֣בlĕʿōzēbleh-oh-ZAVE
way:
the
אֹ֑רַחʾōraḥOH-rahk
and
he
that
hateth
שׂוֹנֵ֖אśônēʾsoh-NAY
reproof
תוֹכַ֣חַתtôkaḥattoh-HA-haht
shall
die.
יָמֽוּת׃yāmûtya-MOOT

Cross Reference

Proverbs 12:1
જે વ્યકિતને જ્ઞાન વહાલું છે તેને શિખામણ પણ વહાલી છે, પણ જે વ્યકિત સુધારણાને ધિક્કારે છે તે ઢોર જેવો છે.

Proverbs 5:12
અને તું કહીશ કે, “મેં કેમ શિક્ષણને ધિક્કાર્યું અને મારા અંત:કરણના ઠપકાને તુચ્છ ગણ્યો!

John 7:7
જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે.

John 3:20
દરેક વ્યક્તિ જે ભુંડું કરે છે તે અજવાળાને ધિક્કારે છે. તે વ્યક્તિ અજવાળામાં આવશે નહિ. શા માટે? કારણ કે પછી તે અજવાળું તેણે કરેલાં બધાં જ ભુંડા કામો બતાવશે.

Ezekiel 24:13
હે યરૂશાલેમ, તારા વ્યભિચારની અશુદ્ધિ દૂર કરવા મેં પ્રયત્ન કર્યો હતો પણ તું ચોખ્ખી ન થઇ. એટલે તારા પર હું મારો પૂરો રોષ ઉતારી નહિ રહું ત્યાં સુધી તું ફરી ચોખ્ખી થનાર નથી.

Isaiah 1:5
દેવ કહે છે, “હે મારા લોકો, શું હજુ તમારે વધારે માર ખાવો છે? તે આમ બળવા ઉપર બળવો કર્યા કરો છો? તમારું માથું રોગિષ્ઠ છે અને તમારાં હૃદય અને મન અશુદ્ધ છે.

Proverbs 23:35
તું કહેશે કે, “કોઇએ મને માર્યુ પણ મને વાગ્યું નહિ, કોઇએ મને ઝૂડ્યો પણ મને ખબર પડી નહિ, હું ક્યારે જાગીશ? ચાલો ફરી એકવાર પી નાખીએ.”

Proverbs 13:1
જ્ઞાની પુત્ર પોતાના પિતાની સૂચનાઓ સાંભળે છે, ઉદ્ધત પુત્ર ઠપકાને ગણકારતો જ નથી.

Proverbs 10:17
જે શિખામણને સ્વીકારે છે, તે જીવનના રસ્તે છે, પણ જેઓ ઠપકાને ગણકારતા નથી તેઓ ભૂલો કરે છે.

Proverbs 1:30
મારી સલાહ માની નહોતી અને તેઓએ મારો સઘળો ઠપકો તુચ્છ ગણ્યો.

1 Kings 22:8
ઇસ્રાએલના રાજાએ જવાબ આપ્યો, “બીજો એક પ્રબોધક છે, જેના દ્વારા આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ; પણ હું તેનો તિરસ્કાર કરું છે, કારણ તે કદી માંરે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી. તે ફકત માંરું ખરાબ જ બોલે છે, તેનું નામ મીખાયા છે, ને તે યિમ્લાહનો પુત્ર છે.”તેથી યહોશાફાટે કહ્યું, “રાજા આહાબ, તમાંરે તેવી વાત ન કરવી જોઇએ.”

1 Kings 21:20
આહાબે એલિયાને કહ્યું, “ઓ માંરા દુશ્મન, તેં આખરે મને પકડી પાડયો!”એલિયાએ કહ્યું, “મેં તને પકડી પાડયો છે, કારણ, યહોવાની નજરમાં તેઁ ખોટું કર્યુ છેં.

1 Kings 18:17
જ્યારે આહાબે એલિયાને જોયો ત્યારે તેણે કહ્યું, “તું એ જ વ્યકિત છે જે ઇસ્રાએલ માંટે સમસ્યા ઊભી કરી રહ્યો છે.”