Proverbs 12:10 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 12 Proverbs 12:10

Proverbs 12:10
ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે પણ દુષ્ટ માણસ ક્રૂર હોય છે.

Proverbs 12:9Proverbs 12Proverbs 12:11

Proverbs 12:10 in Other Translations

King James Version (KJV)
A righteous man regardeth the life of his beast: but the tender mercies of the wicked are cruel.

American Standard Version (ASV)
A righteous man regardeth the life of his beast; But the tender mercies of the wicked are cruel.

Bible in Basic English (BBE)
An upright man has thought for the life of his beast, but the hearts of evil-doers are cruel.

Darby English Bible (DBY)
A righteous man is concerned for the life of his beast; but the tender mercies of the wicked are cruel.

World English Bible (WEB)
A righteous man regards the life of his animal, But the tender mercies of the wicked are cruel.

Young's Literal Translation (YLT)
The righteous knoweth the life of his beast, And the mercies of the wicked `are' cruel.

A
righteous
יוֹדֵ֣עַyôdēaʿyoh-DAY-ah
man
regardeth
צַ֭דִּיקṣaddîqTSA-deek
life
the
נֶ֣פֶשׁnepešNEH-fesh
of
his
beast:
בְּהֶמְתּ֑וֹbĕhemtôbeh-hem-TOH
mercies
tender
the
but
וְֽרַחֲמֵ֥יwĕraḥămêveh-ra-huh-MAY
of
the
wicked
רְ֝שָׁעִ֗יםrĕšāʿîmREH-sha-EEM
are
cruel.
אַכְזָרִֽי׃ʾakzārîak-za-REE

Cross Reference

Deuteronomy 25:4
“કોઈ પણ વ્યકિતએ બળદ ડૂંડાં ખૂંદતો હોય ત્યારે તેને મોરી પહેરાવવી નહિ.

1 John 3:17
ધારો કે એક વિશ્વાસી કે જે ખૂબ ધનવાન હોવાથી તેની પાસે જરુંરી બધી જ વસ્તુઓ હોય છે. તે ખ્રિસ્તમાં તેના ભાઈને જુએ છે જે ગરીબ છે અને તેની જરુંરી વસ્તુઓ તેની પાસે નથી. તો પછી જો વિશ્વાસી પાસે વસ્તુઓ હોય અને ગરીબ ને મદદ ન કરે તો શું? પછી જે વિશ્વાસી પાસે જરુંરી વસ્તુઓ છે પરંતુ તેના હૃદયમાં દેવની પ્રીતિ હોતી નથી.

James 2:13
હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએે. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.

John 4:11
તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, તું તે જીવતું પાણી ક્યાંથી મેળવીશ? તે કૂવો ઘણો ઊંડો છે. અને તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી.

John 19:31
આ દિવસ તૈયારીનો દિવસ હતો. બીજો દિવસ ખાસ સાબ્બાથ દિવસ હતો. યહૂદિઓ ઈચ્છતા નહોતા કે સાબ્બાથના દિવસે વધસ્તંભ પર મુડદાં રહે. તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગવામાં આવે જેથી તેઓ જલદી મરણ પામે અને તેઓના મુડદાં વધસ્તંભ પરથી ઉતારી શકાય.

1 Samuel 11:2
એટલે નાહાશે કહ્યું, “હું એક જ શરતે તમાંરી સાથે સંધિ કરું; હું તમાંરી બધાની જમણી આંખ કોતરી કાઢું અને સમગ્ર ઇસ્રાએલીની નામોશી કરું.”

Judges 1:7
અદોનીબેઝેકે કહ્યું, “મેં આ જ રીતે 70 રાજાઓના હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હતાં, ને તે બધા રાજાઓ માંરા ભાણામાંથી મેજ નીચે પડેલા ટુકડાઓ વીણી ખાતા હતા. તેવા જ હાલ દેવે માંરા કર્યા.” તેઓ તેને યરૂશાલેમ લઈ ગયા અને ત્યાં જ તેનું અવસાન થયું.

Numbers 22:28
પછી યહોવાએ ગધેડીને વાચા આપી. તેણે બલામને કહ્યું, “મેં તારું શું બગાડયું છે? તેં મને ત્રણ વખત શા માંટે માંરી?”

Genesis 37:26
યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, “આપણે આપણા ભાઈની હત્યા કરીએ અને તેનું રકત છુપાવી દઈએ તેથી શો ફાયદો?

Genesis 33:13
પરંતુ યાકૂબે તેને કહ્યું, “તમે એ જાણો છો કે, માંરાં બાળકો હજુ નાનાં અને નિર્બળ છે, અને માંરી સાથે ધાવણાં બચ્ચાંવાળાં ઘેટાંબકરાં અને ઢોર છે. તેમની મને ચિંતા છે. એમને એક દિવસ પણ વધારે ઝડપથી ચલાવીએ તો બધાં જ ઢોરો મરી જશે.