Proverbs 10:29 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 10 Proverbs 10:29

Proverbs 10:29
જેઓ પ્રામાણિકતાથી જીવે છે, તેમના માટે યહોવાનો માર્ગ કિલ્લારૂપ છે; પરંતુ અનિષ્ટ આચરનારા માટે વિનાશરૂપ છે.

Proverbs 10:28Proverbs 10Proverbs 10:30

Proverbs 10:29 in Other Translations

King James Version (KJV)
The way of the LORD is strength to the upright: but destruction shall be to the workers of iniquity.

American Standard Version (ASV)
The way of Jehovah is a stronghold to the upright; But it is a destruction to the workers of iniquity.

Bible in Basic English (BBE)
The way of the Lord is a strong tower for the upright man, but destruction to the workers of evil.

Darby English Bible (DBY)
The way of Jehovah is strength to the perfect [man], but destruction to the workers of iniquity.

World English Bible (WEB)
The way of Yahweh is a stronghold to the upright, But it is a destruction to the workers of iniquity.

Young's Literal Translation (YLT)
The way of Jehovah `is' strength to the perfect, And ruin to workers of iniquity.

The
way
מָע֣וֹזmāʿôzma-OZE
of
the
Lord
לַ֭תֹּםlattōmLA-tome
is
strength
דֶּ֣רֶךְderekDEH-rek
upright:
the
to
יְהוָ֑הyĕhwâyeh-VA
but
destruction
וּ֝מְחִתָּ֗הûmĕḥittâOO-meh-hee-TA
workers
the
to
be
shall
לְפֹ֣עֲלֵיlĕpōʿălêleh-FOH-uh-lay
of
iniquity.
אָֽוֶן׃ʾāwenAH-ven

Cross Reference

Proverbs 21:15
ભલી વ્યકિત ન્યાય કરવામાં પ્રસન્ન થાય છે, પણ દુર્જનતો તે વિનાશરૂપ છે.

Psalm 37:20
પણ દુષ્ટો અને યહોવાના શત્રુઓ, ઘાસની જેમ ચીમળાઇ જશે, અને ધુમાડા ની જેમ અદ્રશ્ય થઇ જશે.

Philippians 4:13
ખ્રિસ્તને કારણે આ બધું હું કરી શકું છું, કારણ કે તે મને આમ કરવાનું સાર્મથ્ય આપે છે.

Romans 2:8
પરંતુ બીજા કેટલાએક લોકો સ્વાર્થી હોય છે અને સત્યનો માર્ગ સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. અનિષ્ટને અનુસરનારા લોકોને દેવનો કોપ અને શિક્ષા વહોરવી પડશે.

Luke 13:26
પછી તમે કહેશો, ‘અમે તારી સાથે ખાધું અને પીધું. તમે અમને અમારા શહેરની શેરીઓમાં ઉપદેશ આપ્યો.’

Matthew 7:22
એ અંતિમ દિવસે ઘણા લોકો મને કહેશે, પ્રભુ અમે તારા માટે નથી બોલ્યા? તો શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? અને તારા નામે ભૂતોનેકાઢયાં નથી? અને તારા નામે બીજા ઘણા પરાકમો કર્યા નથી?

Zechariah 10:12
યહોવા કહે છે, “હું મારા લોકને મારા સાર્મથ્યથી બળવાન કરીશ, અને તેઓ મારે નામે આગળ વધશે.” આ યહોવાના વચન છે.

Isaiah 40:31
પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરૂડના જેવી પાંખો ઉપર ઊડે છે; તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળ ને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી કે નથી નિર્ગત થતા.

Psalm 92:7
દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે, ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે. પણ તેમનો સદાને માટે વિનાશ થશે.

Psalm 84:7
તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.

Psalm 36:12
“જુઓ! અન્યાય કરનારાઓનું કેવું પતન થયું છે! તેઓ એવા ફેંકી દેવાયા છે કે પાછા ઊઠી શકશે નહિ.”

Psalm 1:6
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે; પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

Job 31:3
શું તે દુરાચારીઓને માટે વિપત્તિ અને ખોટું કરનારાઓ માટે વિનાશ મોકલી આપતા નથી?