Psalm 78:32
આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં, અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
Psalm 78:32 in Other Translations
King James Version (KJV)
For all this they sinned still, and believed not for his wondrous works.
American Standard Version (ASV)
For all this they sinned still, And believed not in his wondrous works.
Bible in Basic English (BBE)
For all this they went on sinning even more, and had no faith in his great wonders.
Darby English Bible (DBY)
For all this, they sinned still, and believed not in his marvellous works;
Webster's Bible (WBT)
For all this they sinned still, and believed not for his wondrous works.
World English Bible (WEB)
For all this they still sinned, And didn't believe in his wondrous works.
Young's Literal Translation (YLT)
With all this they have sinned again, And have not believed in His wonders.
| For all | בְּכָל | bĕkāl | beh-HAHL |
| this | זֹ֭את | zōt | zote |
| they sinned | חָֽטְאוּ | ḥāṭĕʾû | HA-teh-oo |
| still, | ע֑וֹד | ʿôd | ode |
| believed and | וְלֹֽא | wĕlōʾ | veh-LOH |
| not | הֶ֝אֱמִ֗ינוּ | heʾĕmînû | HEH-ay-MEE-noo |
| for his wondrous works. | בְּנִפְלְאוֹתָֽיו׃ | bĕniplĕʾôtāyw | beh-neef-leh-oh-TAIV |
Cross Reference
ગણના 14:1
એ સાંભળીને સમગ્ર ઇસ્રાએલી સમાંજ મોટે સાદે આખી રાત રુદન કરતો રહ્યો.
ગણના 16:1
લેવી કુળના વંશજ કોરાહ, જે કહાથના પુત્ર યિસ્હારનો પુત્ર હતો, રૂબેનના વંશજો દાથાન તથા અબીરામ જે અલીઆબના પુત્રો હતા તથા રૂબેન કુળ સમૂહનો હજુ એક વંશજ ઓન જે પેલેથનો પુત્ર હતો એ ચારે જણ ભેગા થયા અને મૂસા સામે ઉભા થયા.
ગીતશાસ્ત્ર 78:22
કારણ, તેઓએ દેવમાં તેમનો વિશ્વાસ મૂક્યો નહિ, અને તેમના તારણ પર વિશ્વાસ કર્યો નહિ.
ગણના 21:1
જયારે નેગેબમાંરહેતા અરાદના કનાની રાજાએ સાંભળ્યું કે ઇસ્રાએલી પ્રજા અથારીમ તરફ જઈ રહી છે ત્યારે તેણે પોતાના સૈન્યને એકત્ર કરીને તેમના ઉપર હુમલો કરીને તેમાંના કેટલાકને બંદીવાન તરીકે પકડી લીધાં.
ગણના 25:1
જયારે ઇસ્રાએલીઓએ શિટ્ટીમમાં મુકામ કર્યો હતો, ત્યારે એ લોકો મોઆબી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા.
ગીતશાસ્ત્ર 78:11
તેમણે કરેલા અદૃભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતાઁ, છતાં તેમનાં કૃત્યો વિસરી ગયા.
હઝકિયેલ 20:13
“‘પરંતુ ઇસ્રાએલીઓ રણમાં પણ મારી વિરુદ્ધ થયા. તેઓ મારા નિયમની વિરુદ્ધ ગયાં અને મારી સૂચનાઓનો અસ્વીકાર કર્યો, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. તેમણે ખાસ વિશ્રામવારોનો બહુ ખરાબ રીતે ભંગ કર્યો છે. આથી, તેમના પર મારો રોષ વરસાવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં નિર્ણય કર્યો,
લૂક 16:31
“પણ ઈબ્રાહિમે તેને કહ્યું; ‘ના! જો તારા ભાઈઓ મૂસા તથા પ્રબોધકોનું ધ્યાનથી સાંભળતા ના હોય તો પછી તેઓ મૂએલામાંથી કોઈ તેઓની પાસે આવે તો પણ તેઓનું સાંભળશે નહિ.”‘
યોહાન 12:37
ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. લોકોએ આ બાબતો જોઈ. પણ તેઓએ હજુ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.