Psalm 148:6
દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
Psalm 148:6 in Other Translations
King James Version (KJV)
He hath also stablished them for ever and ever: he hath made a decree which shall not pass.
American Standard Version (ASV)
He hath also established them for ever and ever: He hath made a decree which shall not pass away.
Bible in Basic English (BBE)
He has put them in their places for ever; he has given them their limits which may not be broken.
Darby English Bible (DBY)
And he established them for ever and ever; he made [for them] a statute which shall not pass.
World English Bible (WEB)
He has also established them forever and ever. He has made a decree which will not pass away.
Young's Literal Translation (YLT)
And He establisheth them for ever to the age, A statute He gave, and they pass not over.
| He hath also stablished | וַיַּעֲמִידֵ֣ם | wayyaʿămîdēm | va-ya-uh-mee-DAME |
| ever for them | לָעַ֣ד | lāʿad | la-AD |
| and ever: | לְעוֹלָ֑ם | lĕʿôlām | leh-oh-LAHM |
| made hath he | חָק | ḥāq | hahk |
| a decree | נָ֝תַ֗ן | nātan | NA-TAHN |
| which shall not | וְלֹ֣א | wĕlōʾ | veh-LOH |
| pass. | יַעֲבֽוֹר׃ | yaʿăbôr | ya-uh-VORE |
Cross Reference
ચર્મિયા 33:25
પરંતુ યહોવાનો ઉત્તર આ છે: “દિવસ તથા રાત અને પૃથ્વી તથા આકાશના પરિમણનો સમય નિર્ધારિત કરેલો છે;
અયૂબ 38:33
શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે? શું તું તેઓને પૃથ્વી પર શાસન કરાવી શકે છે?
ગીતશાસ્ત્ર 89:37
તેમનું શાસન મારા વિશ્વાસુ સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”
ચર્મિયા 31:35
“જેણે દિવસે પ્રકાશ આપવા માટે સૂર્ય અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે, જે સાગરને એવો ખળભળાવે છે કે તેનાં તરંગો ગર્જના કરી ઊઠે, જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે” તે કહે છે:
ગીતશાસ્ત્ર 119:90
તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.
અયૂબ 38:10
મે તેની બાજુઓની હદ બનાવી અને બંધ દરવાજાઓની સીમાઓ પાછળ તેને મૂકી.
ગીતશાસ્ત્ર 93:1
યહોવા રાજ કરે છે, ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે કે તે અચળ રહેશે.
નીતિવચનો 8:27
જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું, અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
યશાયા 54:9
દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે, જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે, હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું. તેમ આજે હું તને વચન આપું છું કે, ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં, કે તને ઠપકો દઇશ નહિ.”