Proverbs 4:19 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 4 Proverbs 4:19

Proverbs 4:19
જ્યારે દુષ્ટોનો માર્ગ અંધકારમય છે, જેમાં પોતે શા માટે ઠોકર ખાધી છે તે પણ તેઓ જાણી શકતા નથી.

Proverbs 4:18Proverbs 4Proverbs 4:20

Proverbs 4:19 in Other Translations

King James Version (KJV)
The way of the wicked is as darkness: they know not at what they stumble.

American Standard Version (ASV)
The way of the wicked is as darkness: They know not at what they stumble.

Bible in Basic English (BBE)
The way of sinners is dark; they see not the cause of their fall.

Darby English Bible (DBY)
The way of the wicked is as darkness: they know not at what they stumble.

World English Bible (WEB)
The way of the wicked is like darkness. They don't know what they stumble over.

Young's Literal Translation (YLT)
The way of the wicked `is' as darkness, They have not known at what they stumble.

The
way
דֶּ֣רֶךְderekDEH-rek
of
the
wicked
רְ֭שָׁעִיםrĕšāʿîmREH-sha-eem
darkness:
as
is
כָּֽאֲפֵלָ֑הkāʾăpēlâka-uh-fay-LA
they
know
לֹ֥אlōʾloh
not
יָ֝דְע֗וּyādĕʿûYA-deh-OO
at
what
בַּמֶּ֥הbammeba-MEH
they
stumble.
יִכָּשֵֽׁלוּ׃yikkāšēlûyee-ka-shay-LOO

Cross Reference

યોહાન 12:35
પછી ઈસુએ કહ્યું, “ફક્ત થોડા વધુ સમય માટે તમારી સાથે પ્રકાશ રહેશે. જ્યાં સુધી તમારી સાથે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, તો પછી અંધકાર (પાપ) તમને પકડશે નહિ. જે વ્યક્તિ અંધકારમાં ચાલે છે તે જાણતી નથી કે તે ક્યાં જાય છે.

યશાયા 59:9
તેથી આપણને ન્યાય મળતો નથી, આપણી મુકિત હજી દૂર છે. અમે અજવાળાની આશા રાખીએ છીએ, પણ જુઓ અંધકારમાં; તેજ ઝંખીએ છીએ અને અંધકારમાં અટવાઇએ છીએ.

ચર્મિયા 23:12
તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય તથા લપસણા થઇ ગયા છે. અંધકારમય જોખમી માર્ગ પર તેઓનો પીછો પકડવામાં આવશે અને તેઓ પછડાશે. કારણ કે હું તેમના પર વિપત્તિ લાવવાનો છું. જ્યારે તેઓનો સમય આવશે ત્યારે તેઓને તેમનાં સર્વ પાપોની સજા કરવામાં આવશે.

અયૂબ 18:5
હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યંુ જશે. તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે.

1 શમુએલ 2:9
યહોવા પોતાના ભકતોની સંભાળ રાખે છે, પણ દુષ્ટો ને અંધકારમાં રખાય છે અને તેઓ નાશ પામશે. તેમની શકિત તેમને વિજય મેળવવામાં મદદ નહિ કરે.

1 યોહાનનો પત્ર 2:11
પરંતુ જે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે તે અધંકારમાં છે. તે અધંકારમાં જીવે છે. તે વ્યક્તિ જાણતો નથી કે તે ક્યાં જાય છે. શા માટે? કારણ કે અંધકારે તેને આધળો બનાવી દીધો છે.

યોહાન 11:10
પણ જ્યારે વ્યક્તિ રાત્રી દરમ્યાન ચાલે છે, તે ઠોકર ખાય છે. શા માટે? કારણ કે તેને જોવા માટે મદદ કરનાર પ્રકાશ હોતો નથી.”

માથ્થી 15:14
માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.”

માથ્થી 7:23
પછી હું તેઓને કહીશ, ‘તમે અહીથી ચાલ્યા જાઓ, તમે ભૂંડા છો, મેં તમને કદી પણ ઓળખ્યા નથી.’

ચર્મિયા 13:16
અંધારું થાય તે પહેલાં અને સંધ્યાં સમયે પર્વત પરના પ્રવાસીની જેમ તમે ગબડી પડો તે પહેલાં તમારાં દેવ યહોવાને સન્માન આપો, અને તે અને તમે જે પ્રકાશની આશા રાખો છો તેને ધૂંધળા પડછાયા અને ગાઢ અંધકારમાં ફેરવી નાખે છે.

નીતિવચનો 2:13
જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારને માગેર્ ચાલે છે.

અયૂબ 18:18
પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.

અયૂબ 12:25
ઘોર અંધકારમાં અથડાતાં અને છાકટા માણસની જેમ લથડતાં તેઓને કરી મૂકે છે.”

અયૂબ 5:14
ધોળે દહાડે તેઓ અંધારાને ભટકાય છે, તેઓ અંધજનની જેમ ખરે બપોરે રાતની જેમ ફાંફા મારે છે.