Mark 8:8 in Gujarati

Gujarati Gujarati Bible Mark Mark 8 Mark 8:8

Mark 8:8
બધા લોકોએ ખાધુ અને તૃપ્ત થયા. પછી શિષ્યોએ નહિ ખાધેલા ખોરાકના ટુકડાઓથી સાત ટોપલીઓ ભરી.

Mark 8:7Mark 8Mark 8:9

Mark 8:8 in Other Translations

King James Version (KJV)
So they did eat, and were filled: and they took up of the broken meat that was left seven baskets.

American Standard Version (ASV)
And they ate, and were filled: and they took up, of broken pieces that remained over, seven baskets.

Bible in Basic English (BBE)
And they took the food, and had enough; and they took up seven baskets full of the broken bits.

Darby English Bible (DBY)
And they ate and were satisfied. And they took up of fragments that remained seven baskets.

World English Bible (WEB)
They ate, and were filled. They took up seven baskets of broken pieces that were left over.

Young's Literal Translation (YLT)
and they did eat and were filled, and they took up that which was over of broken pieces -- seven baskets;

meat
ἔφαγονephagonA-fa-gone
they
did
eat,
δὲ,dethay
So
καὶkaikay
and
filled:
ἐχορτάσθησανechortasthēsanay-hore-TA-sthay-sahn
were
καὶkaikay
and
up
took
ἦρανēranA-rahn
they
left
was
περισσεύματαperisseumatapay-rees-SAVE-ma-ta
that
broken
the
of
κλασμάτωνklasmatōnkla-SMA-tone
seven
ἑπτὰheptaay-PTA
baskets.
σπυρίδαςspyridasspyoo-REE-thahs

Cross Reference

2 રાજઓ 4:42
બઆલ-શાલીશાહથી એક માંણસ એલિશા પાસે, પહેલા પાકના જવમાંથી બનાવેલા વીસ રોટલા અને ભરેલાં દાણાવાળાં તાજાં કણસલાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને તે ખાવા આપી દો.”

પ્રકટીકરણ 7:16
તેઓને ફરીથી કદી ભૂખ લાગશે નહિ, તેઓને ફરીથી કદી તરસ લાગશે નહિ. સૂર્ય તેમને ઈજા કરશે નહિ કોઈ પણ પ્રકારની ગરમી તેમને બાળશે નહિ.

યોહાન 6:47
હું તમને સાચું કહું છું, જો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે છે તો તેને અનંતજીવન છે.

યોહાન 6:32
ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, મૂસાએ તમારા લોકોને આકાશમાંથી રોટલી આપી ન હતી. પરંતુ મારા પિતા તમને આકાશમાંથી સાચી રોટલી આપે છે.

યોહાન 6:27
ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”

યોહાન 6:11
પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.

લૂક 1:53
પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે. પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.

માર્ક 8:19
મેં પાંચ રોટલીમાંથી 5,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો કે તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓ વડે કેટલી ટોપલીઓ ભરી હતી?’ તે શિષ્યોએ ઉત્તર આપ્યો, ‘અમે બાર ટોપલીઓ ભરી હતી.’

માથ્થી 16:10
અને યાદ કરો કે, સાત જ રોટલીઓથી 4,000 માણસોને જમાડ્યા હતા. અને તેમના જમ્યા પછી પણ તમે કેટલી બધી ટોપલીઓમાં રોટલી ભરી હતી?

ગીતશાસ્ત્ર 145:16
પ્રત્યેક સજીવોની ભૂખ અને તરસ તમે સતત સંતોષો છો.

ગીતશાસ્ત્ર 107:8
દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!

2 રાજઓ 4:2
એલિશાએ કહ્યું, “હું તને શી મદદ કરી શકું? તું મને એ કહે કે, તારી પાસે ઘરમાં શું છે?”તે સ્રીએ જવાબ આપ્યો, “થોડુંક તેલ છે, એ સિવાય બીજું કશું જ નથી.”

1 રાજઓ 17:14
કારણ, ઇસ્રાએલના યહોવા દેવનાં વચન છે કે, ‘યહોવા ભૂમિ પર વરસાદ ન મોકલે, ત્યાં સુધી બરણી માંનો લોટ અને તેલનો કૂંજો કદી ખાલી થશે નહિ.”‘