Leviticus 3:12 in Gujarati

Gujarati Gujarati Bible Leviticus Leviticus 3 Leviticus 3:12

Leviticus 3:12
“જો કોઈ વ્યક્તિ બકરું અર્પણ કરવા લાવે તો,

Leviticus 3:11Leviticus 3Leviticus 3:13

Leviticus 3:12 in Other Translations

King James Version (KJV)
And if his offering be a goat, then he shall offer it before the LORD.

American Standard Version (ASV)
And if his oblation be a goat, then he shall offer it before Jehovah:

Bible in Basic English (BBE)
And if his offering is a goat, then let it be placed before the Lord,

Darby English Bible (DBY)
And if his offering be a goat, then he shall present it before Jehovah.

Webster's Bible (WBT)
And if his offering shall be a goat, then he shall offer it before the LORD.

World English Bible (WEB)
"'If his offering is a goat, then he shall offer it before Yahweh:

Young's Literal Translation (YLT)
`And if his offering `is' a goat, then he hath brought it near before Jehovah,

And
if
וְאִ֥םwĕʾimveh-EEM
his
offering
עֵ֖זʿēzaze
be
a
goat,
קָרְבָּנ֑וֹqorbānôkore-ba-NOH
offer
shall
he
then
וְהִקְרִיב֖וֹwĕhiqrîbôveh-heek-ree-VOH
it
before
לִפְנֵ֥יlipnêleef-NAY
the
Lord.
יְהוָֽה׃yĕhwâyeh-VA

Cross Reference

લેવીય 1:2
“તું ઇસ્રાએલના પુત્રોને આ પ્રમાંણે આજ્ઞા કર; જયારે તમાંરામાંથી કોઈ પણ વ્યક્તિ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તેણે કાં તો કોઈ ઢોર અર્પણ કરવું કાં તો ઘેટાંબકરાં અર્પણ કરવા.

રોમનોને પત્ર 8:3
આપણી પાપમય જાતે નિયમને બિનઅસરકારક બનાવ્યો. જે નિયમ ન કરી શકે તે દેવે કર્યું. બીજા લોકો માનવજીવનનો ઉપયોગ પાપકર્મમાં કરે છે. પણ દેવે તેના દીકરાને માનવજીવનના રૂપમાં પૃથ્વી પર પાપ માટે પોતાને મતને બલિદાન અર્પણ કરવા મોકલ્યો. આમ પાપનો નાશ કરવા દેવે માનવજીવનનો ઉપયોગ કર્યો.

માથ્થી 25:32
વિશ્વના બધાજ લોકો માણસના દીકરાની આગળ ભેગા થશે. માણસનો દીકરો પછી બધાજ લોકોને બે ભાગમાં વહેંચી નાખશે. જેમ ઘેટાંપાળક ઘેંટા બકરાંને જુદા પાડે છે.

યશાયા 53:6
આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.

યશાયા 53:2
તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ.

લેવીય 22:19
તો તે પશ ખોડખાંપણ વગરનું નર હોય તો જ સ્વીકાર્ય બને.

લેવીય 10:16
મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની તપાસ કરી, તો ખબર પડી કે તેને હોમી દેવામાં આવ્યો હતો, તે હારુનના જીવતા રહેલા પુત્રો એલઆઝાર અને ઈથામાંર પર ગુસ્સે થયો.

લેવીય 9:15
પછી તે લોકો માંટે અર્પણ લાવ્યો, અને પોતાના પાપાર્થાર્પણની વિધિ પ્રમાંણે તેણે બકરાનો વધ કર્યો અને બલિદાન આપ્યું.

લેવીય 9:3
ત્યારબાદ તું ઇસ્રાએલીઓને પાપાર્થાર્પણ તરીકે એક બકરો અને આહુતિ તરીકે ખોડખાંપણ વગરનો એક વરસનો વાછરડો અને એવું જ એક ઘેટાનું બચ્ચું.

લેવીય 3:7
જો કોઈ વ્યક્તિ ઘેટું ચઢાવતો હોય તો;

લેવીય 3:1
જો કોઈ વ્યક્તિ યહોવા સમક્ષ શાંત્યર્પણ લાવવા ઈચ્છતો હોય, તે પશુ ગાય પણ હોઈ શકે, તે અર્પણ પશુ હોય તો નર હોય કે માંદા હોય, પણ તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.

લેવીય 1:10
“જો દહનાર્પણ તરીકે પસંદ કરેલું પ્રાણી ઘેટું કે બકરું હોય, તો તે ખોડખાંપણ વગરનું નર પ્રાણી જ હોવું જોઈએ.

લેવીય 1:6
પછી યાજકો તે દહનાર્પણનું ચામડું ઉતારી તેના ટુકડા કરે.

2 કરિંથીઓને 5:21
ખ્રિસ્ત નિષ્પાપી હતો, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે માટે પાપરૂપ કર્યો. દેવે આમ અમારાં માટે કર્યુ કે જેથી અમે ખ્રિસ્તમાં દેવ સાથે સત્યનિષ્ઠ બની શકીએ.