Lamentations 3:34 in Gujarati

Gujarati Gujarati Bible Lamentations Lamentations 3 Lamentations 3:34

Lamentations 3:34
જ્યારે પણ પૃથ્વી પરના કેદીને સિતમગાર દ્વારા કચડી નાંખવામાં આવે છે ત્યારે,

Lamentations 3:33Lamentations 3Lamentations 3:35

Lamentations 3:34 in Other Translations

King James Version (KJV)
To crush under his feet all the prisoners of the earth.

American Standard Version (ASV)
To crush under foot all the prisoners of the earth,

Bible in Basic English (BBE)
In a man's crushing under his feet all the prisoners of the earth,

Darby English Bible (DBY)
To crush under foot all the prisoners of the earth,

World English Bible (WEB)
To crush under foot all the prisoners of the earth,

Young's Literal Translation (YLT)
To bruise under one's feet any bound ones of earth,

To
crush
לְדַכֵּא֙lĕdakkēʾleh-da-KAY
under
תַּ֣חַתtaḥatTA-haht
his
feet
רַגְלָ֔יוraglāywrahɡ-LAV
all
כֹּ֖לkōlkole
the
prisoners
אֲסִ֥ירֵיʾăsîrêuh-SEE-ray
of
the
earth,
אָֽרֶץ׃ʾāreṣAH-rets

Cross Reference

ગીતશાસ્ત્ર 69:33
કારણ યહોવા દરિદ્રીઓની અરજ સાંભળે છે, અને તેમનાં જે લોકો બંદીવાન આપે છે તેઓનાથી તેઓ પોતાનું મુખ આડું ફેરવતાં નથી.

ચર્મિયા 51:33
ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે: “બાબિલની સ્થિતી તો ઘઉ ઝૂડવાની ખળી જેવી છે જ્યાં ઘઉં ઝૂડવાના છે. થોડી વાર પછી ત્યાં લણણીની ઉપજને ધોકાવાનું શરું થશે.”

ચર્મિયા 50:33
આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે, “ઇસ્રાએલના અને યહૂદિયાના લોકો પર સિતમ ગુજારાઇ રહ્યો છે; તેમને કેદ પકડનારાઓ તેમને છટકવા દેતા નથી.

ચર્મિયા 50:17
ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે કે જેની પાછળ સિંહ પડ્યો હોય, પ્રથમતો આશ્શૂરનો રાજા તેઓને ખાઇ ગયો. પછી બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તેઓનાં હાડકા ચાવ્યાં.”

યશાયા 51:22
પોતાના લોકોનો પક્ષ લેનાર તારા દેવ યહોવા એમ કહે છે કે, “જો, હું તારા હાથમાંથી મારા રોષનો પ્યાલો, તને લથડિયાં ખવડાવનારનો પ્યાલો લઇ લઉં છું, હવે તારે એ પીવો નહિ પડે.

યશાયા 49:9
હું બંદીવાનોને કહીશ, ‘જાઓ તમે મુકત છો!’ અને જેઓ અંધકારમાં છે તેઓને કહીશ, ‘બહાર પ્રકાશમાં આવો!’ તેઓ પર્વત પર ચરનારા ઘેટાં જેવા થશે.

યશાયા 14:17
નગરોને ખેદાનમેદાન કરી નાખ્યાં હતાં. અને જેણે કદી પોતાના કેદીઓને છોડી મૂકીને ઘેર જવા દીધા નહોતા?”

ગીતશાસ્ત્ર 102:20
તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે, જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.

ગીતશાસ્ત્ર 79:11
બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો; તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.

ઝખાર્યા 9:11
યહોવા કહે છે, “તમારી સાથે લોહીથી કરેલા કરાર મુજબ હું દેશવટો ભોગવતા તમારા ભાઇઓને કારાવાસની ગર્તામાંથી મુકત કરું છું.