2 Chronicles 11:2
પરંતુ યહોવાએ દેવભકત શમાયાને કહ્યું કે,
2 Chronicles 11:2 in Other Translations
King James Version (KJV)
But the word of the LORD came to Shemaiah the man of God, saying,
American Standard Version (ASV)
But the word of Jehovah came to Shemaiah the man of God, saying,
Bible in Basic English (BBE)
But the word of the Lord came to Shemaiah, the man of God, saying,
Darby English Bible (DBY)
But the word of Jehovah came to Shemaiah the man of God, saying,
Webster's Bible (WBT)
But the word of the LORD came to Shemaiah the man of God, saying,
World English Bible (WEB)
But the word of Yahweh came to Shemaiah the man of God, saying,
Young's Literal Translation (YLT)
And a word of Jehovah is unto Shemaiah, a man of God, saying,
| But the word | וַֽיְהִי֙ | wayhiy | va-HEE |
| of the Lord | דְּבַר | dĕbar | deh-VAHR |
| came | יְהוָ֔ה | yĕhwâ | yeh-VA |
| to | אֶל | ʾel | el |
| Shemaiah | שְׁמַעְיָ֥הוּ | šĕmaʿyāhû | sheh-ma-YA-hoo |
| the man | אִישׁ | ʾîš | eesh |
| of God, | הָֽאֱלֹהִ֖ים | hāʾĕlōhîm | ha-ay-loh-HEEM |
| saying, | לֵאמֹֽר׃ | lēʾmōr | lay-MORE |
Cross Reference
2 કાળવ્રત્તાંત 12:15
રહાબઆમનાં અમલના બધા જ કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદૃો દ્રષ્ટાની તવારીખમાં વંશાવળીના અનુક્રમે નોંધેલા છે. રહાબઆમ અને યરોબઆમ વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કર્યું.
પુનર્નિયમ 33:1
દેવના વિશ્વાસુ સેવક મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આશીર્વાદ આપ્યા હતા.
1 શમુએલ 2:27
દેવના એક માંણસે એલીની પાસે આવીને કહ્યું, “આ યહોવાનાં વચન છે; ‘જયારે તારા પિતૃઓ ફારુનનાં ગુલામ હતાં, ત્યારે મેં તેને દર્શન આપ્યા હતાં.
1 રાજઓ 12:22
પણ ઇશ્વર ભકત શમાંયાને દેવની વાણી સંભળાઈ કે,
2 કાળવ્રત્તાંત 8:14
તેણે દેવના સેવક પોતાના પિતા દાઉદે તૈયાર કરેલા આયોજન મુજબ સેવાપૂજાનાં કાર્યો માટે યાજકોની ટોળી નક્કી કરી, રોજની વિધિ અનુસાર યાજકોને સેવાપૂજામાં મદદ કરવા લેવીઓની ટૂકડીઓની નિમણૂંક કરી, અને દરેક દરવાજે દરવાનોની ટૂકડી પણ નક્કી કરી.
2 કાળવ્રત્તાંત 12:5
રહાબઆમ તથા યહૂદિયાના સરદારો, જેઓ પ્રબોધક શીશાકને લીધે યરૂશાલેમમાં એકઠા થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું કે, “તમે મને અને મારા કાનૂનોને તજી દીધા છે, માટે મેં પણ તમને શીશાકના હાથમાં સોંપી દીધાં છે.” એમ યહોવા કહે છે.
1 તિમોથીને 6:11
પરંતુ તું તો દેવભક્ત છે. તેથી એ બધી બાબતોથી તારે દૂર રહેવું જોઈએ. ન્યાયી માર્ગે જીવવાનો પ્રયત્ન કર, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતાના સદગુણ કેળવ.