Mark 14:28
પરંતુ મારા મૃત્યુ પછી, મૃત્યુમાંથી સજીવન થઈને હું ગાલીલમાં જઇશ. હું ત્યાં તમારા જતાં પહેલા હોઈશ.”
Mark 14:28 in Other Translations
King James Version (KJV)
But after that I am risen, I will go before you into Galilee.
American Standard Version (ASV)
Howbeit, after I am raised up, I will go before you into Galilee.
Bible in Basic English (BBE)
But after I have come back from the dead, I will go before you into Galilee.
Darby English Bible (DBY)
But after I am risen, I will go before you into Galilee.
World English Bible (WEB)
However, after I am raised up, I will go before you into Galilee."
Young's Literal Translation (YLT)
but after my having risen I will go before you to Galilee.'
| But | ἀλλὰ | alla | al-LA |
| after | μετὰ | meta | may-TA |
| that I | τὸ | to | toh |
| ἐγερθῆναί | egerthēnai | ay-gare-THAY-NAY | |
| am risen, | με | me | may |
| before go will I | προάξω | proaxō | proh-AH-ksoh |
| you | ὑμᾶς | hymas | yoo-MAHS |
| into | εἰς | eis | ees |
| τὴν | tēn | tane | |
| Galilee. | Γαλιλαίαν | galilaian | ga-lee-LAY-an |
Cross Reference
Matthew 28:16
પછી અગિયાર શિષ્યો ગાલીલ પહોંચ્યા અને ઈસુએ કહ્યું હતું ત્યાં પહાડ પર પહોંચી ગયા.
Mark 16:7
હવે જાઓ, અને તેના શિષ્યોને કહો અને પિતરને પણ કહો કે તે (ઈસુ) તમને ત્યાં મળશે. શિષ્યોને કહો, ‘ઈસુ ગાલીલમાં જાય છે. તે તમારા પહેલા ત્યાં હશે. અગાઉ તેણે કહ્યાં પ્રમાણે તમે તેને ત્યાં જોશો.”‘
Matthew 28:7
અને હવે જલદી જાવ અને તેના શિષ્યોને કહો: ‘ઈસુ મરણમાંથી ઊઠયો છે. અને તે ગાલીલ જશે. ત્યાં તેને મળો.’ મારે જે કહેવાનું હતું તે આ છે. તમારા પહેલાં એ ત્યાં હશે. તમે તેને ત્યાં ગાલીલમાં જોશો. પછી દૂતે કહ્યું: “મેં તમને કહ્યું તે યાદ રાખો.”
Matthew 28:10
પછી ઈસુએ તેમને કહ્યું, “ગભરાશો નહિ, જાઓ અને મારા ભાઈઓને (શિષ્યો) ગાલીલ જવા કહો. તેઓ મને ત્યાં જોશે.”
Matthew 16:21
પછી ઈસુ તે સમયથી તેના શિષ્યોને કહેવા લાગ્યો કે, તેણે યરૂશાલેમ જવું પડશે. ત્યાં વડીલો તથા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્વારા ઘણી બાબતો સહન કરવી પડશે. તેણે તેઓને સમજાવ્યું કે તેને મારી નાખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તે ફરીથી મરણમાંથી સજીવન થશે.
Matthew 26:32
પણ મારા મરણ પછી, હું મરણમાંથી સજીવન થઈશ. પછી હું ગાલીલમાં જઈશ. તમારા ત્યાં જતાં પહેલા હું ત્યાં હોઈશ.”
John 21:1
પાછળથી, તેના શિષ્યોને ઈસુએ પોતાની જાતે દર્શન દીધા. આ તિબેરિયાસ (ગાલીલ) સરોવરની બાજુમાં હતું. તે આ રીતે બન્યું.
1 Corinthians 15:4
ખ્રિસ્તને દાટવામાં આવ્યો હતો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું એમ ધર્મશાસ્ત્ર કહે છે;